SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુને ઉત્તર-જો મા ! સર્દિ” હે ગૌતમ! ધમસ્તિકાયને એક પ્રદેશ જીવાસ્તિકાયના અનંતપ્રદેશ વડે સ્પષ્ટ થાય છે. આ કથનનો ભાવાર્થ એ છે કે ધર્માદિક દ્રવ્યોની જેમ જીવ દ્રવ્ય એક નથી તે તે અનંત દ્રવ્યરૂપ છે. તેથી એક ધર્માસ્તિકાયના પ્રદેશ પર અને તેની આસપાસ અનંત જીવના અનંત પ્રદેશ વિદ્યમાન રહે છે. તેથી અહીં ઉપર મુજબનું કથન કરવામાં આવ્યું છે. જો ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વહિં પોસ્ટસ્થિવા પહિં પુ?” હે ભગવદ્ ! ધર્માસ્તિકાયને એક પ્રદેશ પુલાસ્તિકાયના કેટલા પ્રદેશ વડે સ્કૃષ્ટ થાય છે? મહાવીર પ્રભુનો ઉત્તર-“અહિં ” હે ગૌતમ! ધર્માસ્તિકાયને એક પ્રદેશ પુલાસ્તિકાયના અનંત પ્રદેશે વડે સ્પષ્ટ થાય છે. કારણ કે અનંત પદ્રલના અનંત પ્રદેશોને ધર્માસ્તિકાયના એક પ્રદેશ પર અને તેની પાસે દિવયાદિમાં સદૂભાવ રહે છે. પિા ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વફરું કામ પુ?” હે ભગવન ! ધમસ્તિકાયને પ્રદેશ કેટલા અદ્ધાસમ વડે પૃષ્ટ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-બતર ઉદ્દે, સિવ નો ” હે ગૌતમ ! ધર્માસ્તિકાયને એક પ્રદેશ કયારેક અદ્ધાસમ વડે પૃષ્ટ થાય છે અને કયારેક થતું નથી આ કથનને ભાવાર્થ એ છે કે-અદ્ધાસમય સમયક્ષેત્રઅઢી દ્વીપમાં જ છે, તેની બહાર નથી. તેથી સમયક્ષેત્રની અપેક્ષાએ એવું કથન કરવામાં આવ્યું છે કે ધર્માસ્તિકાયને એક પ્રદેશ અદ્ધાસમ વડે સ્પષ્ટ થાય છે, પરંતુ તેની બહારના ક્ષેત્રની અપેક્ષાએ તે સ્પષ્ટ થતો નથી એવું કથન કરવામાં આવ્યું છે. “કરૂં પુ નિયમ અહિં ” જે તે સમય ક્ષેત્રની અપેક્ષાએ અદ્ધાસમય વડે સ્પષ્ટ થાય છે, તે નિયમથી જ તે અનંત અદ્ધા સમયે વડે પૃષ્ટ થાય છે, કારણ કે અદ્ધાસમય અનાદિ અને અનંત હોય છે. અથવા-વર્તમાન સમય વિશિષ્ટ અનંત દ્રવ્ય અનંત સમય રૂપ જ છે, આ રીતે પણ તેને અનંત સમયે વડે પૃષ્ટ કહ્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ઇને મરે ! અમરિવચારે વેર િષષ્મસ્થિહિં પુ?” હે ભગવન્ ! અધર્માસ્તિકાયને એક પ્રદેશ ધર્માણિતકાયના કેટલા પ્રદેશ વડે પૃષ્ટ થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ોચમા ! ત્રણ દિં, કરજણ સત્તર્દિ” હે ગૌતમ ! એક અધમસ્તિકાયને પ્રદેશ ઓછામાં ઓછા ચાર અને વધારેમાં વધારે સાત ધર્માસ્તિકાયના પ્રદેશ વડે સ્પષ્ટ થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-3 અતિ ચાહું પુ?” હે ભગવન્! એક અધમસ્તિકાય પ્રદેશ કેટલા અધર્માસ્તિકાય પ્રદેશો વડે પૃષ્ટ થાય છે? શ્રી ભગવતી સૂત્ર : ૧૦ १८४
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy