________________
મહાવીર પ્રભુના ઉત્તર-‘બન્ન ્તહિ', 'ોષપર ઇર્ડિ, સેવં નહા પસ્થિત્રાયણ ’હું ગૌતમ! અધર્માસ્તિકાયના એક પ્રદેશ એછામાં ઓછા ત્રણ અને વધારેમાં વધારે છ અધર્માસ્તિકાય પ્રદેશેા વડે પૃષ્ટ થાય છે ખાકીનુ' સમસ્ત કથન ધર્માસ્તિકાયના વિષયમાં ઉપર કરેલા કથન અનુસાર સમજવું એટલે કે અધર્માસ્તિયકાયના એક પ્રદેશના આકાશાસ્તિકાય આદિના પ્રદેશેા દ્વારા સ્પર્શી પૂર્વોક્ત એક ધર્માસ્તિકાય પ્રદેશના સ્પશ અનુસાર જ સમજવા જોઈ એ. ાદા
ગૌતમ સ્વામીને પ્રશ્ન- ત્યે મને ! બાપ થિાપàવજ્ઞ ધનચિાયપણેવિટ્ટે ” હૈ ભગવન્! આકાશાસ્તિકાયના એક પ્રદેશ ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશા વડે પૃષ્ટ થાય છે
મહાવીર પ્રભુને ઉત્તર-“ નોયમા ! વિચ પુદ્દે, બ્રિચ નો પુરૢ ” હું ગૌતમ ! આકાશાસ્તિકાયના એક પ્રદેશ કયારેક લેાકને આશ્રિત કરીને—ધાંસ્તિકાય પ્રદેશ વડે પ્રુષ્ટ થાય છે, અને કયારેક–અલાકને આશ્રિત કરીનેધર્માસ્તિકાય પ્રદેશે વડે પૃષ્ટ થતા નથી. ‘નર પુò, નાવણ્ ધોળ વા હોર્દૂ યા, હિં વા, વર્ષા ના, શેવપર સત્તફ્િ ' જ્યારે તે ધર્માસ્તિકાય પ્રદેશા વડે પૃષ્ટ થાય છે, ત્યારે આછામાં ઓછા એક અથવા બે અથવા ત્રણ અથવા ચાર અને વધારેમાં વધારે સાત ધર્માસ્તિકાયપ્રદેશે વડે પૃષ્ટ થાય છે. આકાશાસ્તિકાયના એક પ્રદેશ ધર્માસ્તિકાયના એક પ્રદેશ વડે પૃષ્ટ થવાને ભાવાથ આ પ્રમાણે છે—જઘન્યરૂપે ધર્માસ્તિકાયના બાકીના પ્રદેશેામાંથી નિગત થયેલા એવા જે લેાકાન્તમાં રહેલા એક ધર્માસ્તિકાય પ્રદેશ છે તેના દ્વારા અલેાકાકાશના અગ્રભાગમાં રહેલા એવા લેાકાકાશના એક પ્રદેશ સૃષ્ટ થાય છે. વક્રગત આકાશપ્રદેશ ધર્માસ્તિકાયના એ પ્રદેશ દ્વારા પૃષ્ટ થાય છે. તથા જે લેાકાકાશ પ્રદેશની આગળ, નીચે અને ઉપર ધર્માસ્તિકાયપ્રદેશે છે, તે લેાકાકાશપ્રદેશ ત્રણ ધર્માસ્તિકાયપ્રદેશ વડે પૃષ્ટ થાય છે. તથા લેાકાન્તમાં ખૂણામાં રહેલા જે આકાશપ્રદેશ છે તે ત્યાં રહેલા એક ધર્માસ્તિકાયપ્રદેશ વડે, તથા ઉપર અને નીચેની બે દિશાઓમાં રહેલા એ પ્રદેશમાના કોઈ એક પ્રદેશ દ્વારા, તથા અાસપાસની બે દિશાઓમાં રહેલા ધર્માસ્તિકાયના બે પ્રદેશ વડે પૃષ્ટ થાય છે. આ રીતે ધર્માસ્તિકાયના ચાર પ્રદેશે। વડે તે આકાશાસ્તિકાયના એક પ્રદેશ સ્પષ્ટ થાય છે. જે આકાશના પ્રદેશ ઉપર નીચેના ધર્માસ્તિકાયના એ પ્રદેશ દ્વારા, આસપાસની બે દિશાએમાં રહેલા એ ધર્માસ્તિકાયપ્રદેશેા દ્વારા અને એજ આકાશપ્રદેશ પર રહેલા એક ધર્મોસ્તિકાયપ્રદેશ દ્વારા પૃષ્ટ થાય છે, તે આકાશપ્રદેશને ધર્માસ્તિકાયના પાંચ
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૮૫