________________
પ્રદેશ દ્વારા પૃષ્ટ થયેલું ગણાય છે. જે આકાશપ્રદેશ ઉપર નીચે રહેલા બે ધર્માસ્તિકાયપ્રદેશે વડે, તથા ત્રણ દિશામાં રહેલા ત્રણ ધર્માસ્તિકાયપ્રદેશ વડે અને ત્યાંજ રહેલા એક ધર્માસ્તિકાયપ્રદેશ વડે પૃષ્ટ થાય છે, તે આકાશાસ્તિકાયના એક પ્રદેશને ધર્માસ્તિકાયના છ પ્રદેશ વડે ઋષ્ટ થયેલો માનવામાં આવે છે. તથા જે આકાશાસ્તિકાયને એક પ્રદેશ ઉપર નીચેના બે ધર્માસ્તિકાયના પ્રદેશો વડે, તથા ચાર દિશામાં રહેલા ચાર ધર્માસ્તિકાયના પ્રદેશ વડે, તથા ત્યજ રહેલા એક ધર્માસ્તિકાયના પ્રદેશ વડે પૃષ્ટ થાય છે, તેને સાત ધર્માસ્તિકાયપ્રદેશે વડે પૃષ્ટ થયેલે માનવામાં આવે છે. “gવં મહરિઘવાયાવહિં કિ” એજ પ્રમાણે આકાશાસ્તિકાયને એક પ્રદેશ ક્યારેક અધર્માસ્તિકાયના પ્રદેશે વડે સ્પષ્ટ થાય છે અને કયારેક થતો નથી. જે તે આકાશાસ્તિકાયને એક પ્રદેશ અધર્માસ્તિકાયના પ્રદેશ વડે સ્પષ્ટ થાય છે, તે ઓછામાં ઓછા એક પ્રદેશ વડે અથવા બે પ્રદેશ વડે અથવા ત્રણ પ્રદેશે વડે અથવા ચાર પ્રદેશ વડે અને વધારેમાં વધારે સાત પ્રદેશ વડે સ્પષ્ટ થાય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“હું કાસ્થિહિં પુતૂટે?” હે ભગવન! આકાશાસ્તિકાયને એક પ્રદેશ કેટલા આકાશાસ્તિકાયપ્રદેશ વડે પૂષ્ટ થાય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-“હિં” આકાશાસ્તિકાયને એક પ્રદેશ છે આકાશાસ્તિકાયપ્રદેશે વડે સ્પષ્ટ થાય છે, કારણ કે એક કાકાશને પ્રદેશ અથવા અલકાકાશને પ્રદેશ છ દિશાઓમાં રહેલા જ આકાશાસ્તિકાયપ્રદેશ દ્વારા પૃષ્ટ થાય છે. તેથી જ છ પ્રદેશે વડે તેની સ્પર્શના કહી છે.
ગૌતમસ્વામીને પ્રશ્ન-“દેવર્દિ નીવરિયાપારેહિં પુ” હે ભગવન! આકાશાસ્તિકાયને એક પ્રદેશ જીવાસ્તિકાયના કેટલા પ્રદેશ વડે સ્પષ્ટ થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“ પુ, વિર નો પુટ્ટ, કરૂ છુ નિયન અહિં ” હે ગૌતમ ! એક આકાશાસ્તિકાયને પ્રદેશ ક્યારેક જીવાસ્તિકાયના પ્રદેશ વડે પૃષ્ટ થાય છે અને કયારેક પૃષ્ટ થતા નથી જે તે તેમના દ્વારા સ્પષ્ટ થાય છે તે નિયમથી જ જીવાસ્તિકાયના અનંત પ્રદેશ દ્વારા સ્પષ્ટ થાય છે. આ કથનને ભાવાર્થ એ છે કે જ્યારે કાકાશપ્રદેશ વિવક્ષિત થાય છે, ત્યારે તે તેમના દ્વારા પૃષ્ટ થાય છે, પરંતુ જ્યારે અલેકાકાશ. પ્રદેશવિશેષ વિવક્ષિત થાય છે, ત્યારે તે તેમના દ્વારા પૃષ્ટ થતું નથી, કારણ કે ત્યાં જીવન સદભાવ જ હોતું નથી અલકાકાશમાં આકાશ સિવાય બીજા કેઈ દ્રવ્યને સદૂભાવ જ હેતે નથી. “gવું જોmથિયggar વિ, ગદ્વાર વિ” એજ પ્રમાણે આકાશાસ્તિકાયને એક પ્રદેશ પદ્મલાસ્તિકાય પ્રદેશ દ્વારા કયારેક પૃષ્ટ થાય છે અને કયારેક પૃષ્ટ થતું નથી. જે તે તેમના દ્વારા પૃષ્ટ થાય છે તે નિયમથી જ અનંત પુલાસ્તિકાય. પ્રદેશ વડે પૃષ્ટ થાય છે. એ જ પ્રમાણે આકાશાસ્તિકાયને એક પ્રદેશ કયારેક
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૮૬