________________
અદ્ધાસમયે વડે પૃષ્ટ થાય છે અને કયારેક તેમના વડે પૃષ્ટ થતા નથી. જો તેમની સાથે પૃષ્ટ થાય તે નિયમથી જ અનત અહ્વાસમા વડે પૃષ્ટ થાય છે. આ પ્રકારના કથનનુ કારણ એ છે કે અદ્ધાસમયના સદ્ભાવ અઢીદ્વીપમાં જ હાય છે, તેની બહારના ક્ષેત્રામાં હાતા નથી. “ આકાશસ્તિકાયને પ્રદેશ કયારેક અદ્ધાસમયે વડે પૃષ્ટ થાય છે. '' આ કથન સમયક્ષેત્રની અપેક્ષાએ કરવામાં આવ્યુ છે. “ આકાશાસ્તિકાયના એક પ્રદેશ કયારેક અદ્ધાસમયે વડે પૃષ્ટ થતેા નથી, ’’ આ કથન સમયક્ષેત્ર (અઢી દ્વીપ)ની ખડારના ક્ષેત્રની અપેક્ષાએ કરવામાં આવ્યુ· છે.
ઃઃ
ગૌતમ સ્વાર્માના પ્રશ્ન—‹ ì મતે ! નીવચિત્રાયણે જૈન ધર્મચિન્હાયપણે િવુદ્દે પુચ્છા ” હે ભગવન્ ! જીવાસ્તિકાયના એક પ્રદેશ કેટલા ધર્માસ્તિકાયપ્રદેશ દ્વારા પૃષ્ટ થાય છે ?
,,
મહાવીર પ્રભુના ઉત્તર-‘ હ્રાવણ વહ્નિ', જોસપ સહ્નિ'' હું ગૌતમ ! જીવાસ્તિકાયના એક પ્રદેશ એછામાં ઓછા ચાર અને વધારેમાં વધારે સાત ધર્માસ્તિકાય પ્રદેશેા દ્વારા પૃષ્ટ થાય છે.
શ ક
શંકા-લેાકાન્તખૂણામાં-એછામાં ઓછા પ્રદેશેાની અપેક્ષાએ પ્રદેશેાની સર્વોપતા હૈાય છે. છતાં આપ શા કારણે એવું કહેા છે કે એક જીવાસ્તિકાયપ્રદેશ એછામાં ઓછા ચાર ધર્માસ્તિકાય પ્રદેશ વડે પૃષ્ટ થાય છે? સમાધાન—ઉપર અથવા નીચેના એક પ્રદેશ વડે, આસપાસની એ દિશાઓના એ પ્રદેશ વડે, અને એક તે પ્રદેશ વડે કે જ્યાં તે અવગાઢ (રહેલા) હાય છે, આ પ્રકારે આછામાં ઓછા ચાર પ્રદેશ વડે તે પૃષ્ટ થતા ગણાય છે.
66
एकः जीवास्तिकाय प्रदेशः એવુ' જે કહેવામાં આવ્યુ છે તે કેલિસમુદ્ધાતની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, કારણ કે કેલિસમુદ્ધાતવાળા જીવના જ એક આકાશપ્રદેશાદિમાં એક પ્રદેશ ડાઈ શકે છે, મધિાચલેક્િ' વિ ' એજ પ્રમાણે જીવાસ્તિકાયના એક પ્રદેશ ઓછામાં એાછા ચાર અને વધારેમાં વધારે સાત અધર્માસ્તિકાયપ્રદેશે વડે પૃષ્ટ થાય છે.
૮ વં
""
ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ જેવદ્િબા સ્થિાચવËરૂં પુત્રે ?’’ ભગવન્ ! જીવાસ્તિકાયના એક પ્રદેશ આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશે
વર્ડ પૃષ્ટ થાય છે ?
મહાવીર પ્રભુનેા ઉત્તર-“ તેમ નવા ધમથિાયÆ ” હે ગૌતમ ! જેવુ કથન ધર્માસ્તિકાયના વિષયમાં કરવામાં આવ્યુ છે, એજ પ્રમાણે માકીનુ જીવાસ્તિકાયના વિષયમાં થવું જોઈએ એટલે કે જેમ એક ધર્માસ્તિકાયનેા પ્રદેશ અન ́ત જીવાસ્તિકાયપ્રદેશા દ્વારા પૃષ્ટ થાય છે, એજ પ્રમાણે એક જીવાસ્તિકાયપ્રદેશ પણ અનંત જીવાસ્તિકાયપ્રદેશેા વડે સ્પષ્ટ થાય છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ ને મને ! પોથિાયપણે વૈવદિ ધર્મ
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૮૭