SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ લાપકામાં મિથ્યાદષ્ટિએ અને સભ્યગ્મિથ્યાદ્રષ્ટિએનુ' કથન કરવુ જોઈએ નહીં, કારણ કે તે ખન્નેને ત્યાં ઉત્પાદ પણ થતા નથી, તેમનું ત્યાંથી ચ્યવન પણ થતું નથી અને ત્યાં તેમનું અસ્તિત્વ પણ હેતું નથી અનુત્તર વિમાનામાં તે ગૃહીત સમ્યગ્ દર્શોનવાળા જીવેા જ ઉત્પન્ન થાય છે, તેથી તેમના સ'ખ'ધમાં જ ઉત્પાતાદિ વિષયક ત્રણ આલાપક કહેવામાં આવ્યા છે. બાકીનું સમસ્ત કથન પૂર્વકત કથન અનુસાર જ સમજવું, ગૌતમ સ્વામીના પ્રશ્ન– તે જૂથં મંતે ! હેલેનીજી જ્ઞાત્ર સુલે મવિત્તા હેહ્લેવુ વતુ ગયજ્ઞરૂ ?'' હે ભગવન્ ! કૃલેશ્યાવાળા જીવ, નીલલેશ્ય વાળા, કાપાતલેશ્યાવાળે, તેોલેશ્વાવાળા, પદ્મહેશ્યાવાળે અને શુલલેસ્યાવાળા થઈ ને શુ' કૃષ્ણુલેસ્યાવાળા દેવામાં ઉત્પન્ન થઈ જાય છે મહાવીર પ્રભુના ઉત્તર-‘તાળોચના | વં નહે નેવુ પઢમે ઉર્દૂચપ સદેવ માળિયન્ત્ર ” ડે ગૌતમ ! તેરમાં શતકના પહેલા ઉદ્દેશામાં નારકાના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યુ છે, એવુ' જ કથન અહી‘ પણુ કરવુ' જોઈએ જેમ કે-જીવ કૃષ્ણથી લઈને શુકલપ તનીલેશ્યાઓવાળા થઈને કુષ્ણુલેસ્યાવાળા દેવામાં ઉત્પન્ન થાય છે. “નીઝહેરઘાણ વિ નહેવ ને થાળ ” જેવું કથન નીવેશ્યાવાળા નારકાના વિષયમાં કરવામાં આવ્યુ છે, એવું જ કથન નીલેશ્યાવાળા દેવાના વિષયમાં પણ કરવું જોઈએ. જેમ કે કૃષ્ણàથ્થાવાળા, નીલલેશ્યાવાળા, કાપેાતકેયાવાળા, તેોલેફ્સાવાળા, પદ્મલેશ્યાવાળા અને શુકલલેસ્થાવાળા થઈ ને પણ નીલેશ્યવાળા દેવેશમાં જીવે ઉત્પન્ન થાય છે. ‘‘ત્ત્વ જ્ઞાનીRsઢેલ્લા ય લાવ પહેલેપુ સુ છેલ્લેયુ વ' જેવ'' જેવુ... નીલલેયાવાળાના વિષયમાં કહ્યુ એવુ... જ કાપાતલેશ્યાવાળાઓમાં, તેજો લેશ્યાવાળાએ માં, પદ્મàયાવાળાઓમાં અને શુકલલેશ્યાવાળા એમાં પ્રતિપાદન કરવુ જોઈએ જેમ કે કૃષ્ણુવેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, કાપે તલેશ્યાવાળા, તેોલેશ્યવાળા, પદ્મલેશ્યાવાળા અને શુકલલેશ્યાવાળા થઈને કાપેાતલેશ્યા વાળા દેવામાં ઉત્પન્ન થાય છે. કૃષ્ણવૈયાવાળા, નીલવેશ્યાવાળા, કાપેાતલે. શ્યાવાળા, તોલેશ્યાવાળા, પદ્મલેશ્યાવાળા, શુકલલ્લેશ્યાવાળા થઈને તેજલેશ્યાવાળા દેવામાં ઉત્પન થાય છે. કૃષ્ણુલેશ્યાવાળા, નીલઢેશ્યાવાળા, કાપાતલેશ્યાવાળા, તેોલેસ્યાવાળા, પદ્મવેશ્યાવાળા શુકલલેસ્યાવાળા થઈને પદ્મલેશ્યા. વાળા દેવેશમાં ઉત્પન્ન થાય છે. જીવ કૃષ્ણથી લઈને શુકલપયતની વેશ્યાવાળે! થઇને શુક્લકેશ્યાવાળા દેવામાં ઉત્પન્ન થાય છે. હવે તેમાં વિશેષતા દર્શાવવા માટે સૂત્રકાર કહે છે કે-“નવર છેક્ષટાળેતુ વિમુજ્ઞમાળેપુર સુક્ષ્મलेस्सं परिणमंति, सुकलेस्सं परिणमइसा सुफलेरसेसु देवेसु उबवज्जंति " हे ગૌતમ ! નારકા કરતાં દેશમાં એવી વિશેષતા છે કે કૃષ્ણાક્લેશ્યા પ્રકાશમાં વધારેને વધારે વિશુદ્ધતા થતાં થતાં જ્યારે જીવા શુકલલેશ્યાની પ્રાપ્તિ કરી શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૬૫
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy