________________
“અiાવિહેણ ફિ gg મસિ” અસંખ્યાત એજનના વિસ્તાર વાળાં ચાર અનુત્તર વિમાનેમાં પણ પૂર્વોક્ત કૃષ્ણપાક્ષિક આદિ જીને ઉત્પાદ થતા નથી, ત્યાંથી એવાં નું વન પણ થતું નથી અને ત્યાં એવાં જીવેનું અસ્તિત્વ પણ હેતું નથી. “નવ અરિમા અરિજ, જે સદા નેવે મુ વિથ કુ લાવ કરંજ્ઞા વરિમા ઇત્તા” સંખ્યાત જનના વિસ્તારવાળા અનુત્તર વિમાનના કથન કરતાં અસંખ્યાત એજનના વિસ્તારવાળા વિમાનના કથનમાં એટલી જ વિશેષતા છે કે અહીં અચરિમે (અચરમ ભવવાળા જીવો) પણ ઉત્પન્ન થાય છે, તેથી અહીં તેમને સદ્ભાવ કહ્યો છે. આ પ્રકારે જેવું કથન અસંખ્યાત જનના વિસ્તારવાળા રૈવેયક વિમાનમાં કરવામાં આવ્યું છે, એવું જ બાકીનું સમસ્ત કથન અહી પણ કરવું જોઈએ જેમ કે અસંખ્યાત યાજનના વિસ્તારવાળાં ચાર અનુત્તર વિમાનમાં અસંખ્યાત શકલપ.ક્ષિક આદિ જી. અસંખ્યાત ચરમભવવાળા છે અને અસંખ્યાત અયરમભવવાળા જી, હોય છે, ત્યાં સુધીનું કથન થવું જોઈએ,
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વોટ્ટીગં અંતે! બહુમારાવાસણચાસે, संखेजवित्थडेसु असुरकुमारावासेसु किं सम्म हिट्ठी असुरकुमारा उबवज्जति, મિચ્છારિરી” હે ભગવન્! ૬૪ લાખ અસુરકુમારાવાસમાંના જે સંખ્યાત
જનના વિસ્તારવાળા અસુરકુમારાવાસો છે તેમાં શું સમ્યગ્દષ્ટિ અસુરકુમાર ઉત્પન્ન થાય છે ? કે મિથ્યાષ્ટિ અસરકુમારો ઉત્પન્ન થાય છે? કે સમ્યમિ. ધ્યાદેષ્ટિ અસુરકુમારો ઉત્પન્ન થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“gવં રચqમા તિમિ શાસ્ત્રાવ મળવા, તહા, માળિજવા” હે ગૌતમ! આ વિષયને અનુલક્ષીને જેવાં ત્રણ આલાપક રત્નપ્રભા પૃથ્વીમાં કહેવામાં આવ્યા છે, એવાં જ ત્રણ આલાપક અહીં પણ કહેવા જોઈએ એટલે કે રત્નપ્રભા પ્રવીમાં સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમ્યગૃમિથ્યાષ્ટિના ઉત્પાદ, ઉદ્વર્તન અને સત્તાવિષયક જેવાં ત્રણ પ્રશ્નોત્તર રૂપ આલાપકે કહ્યા છે, એવાં જ અહી પણ કહેવા જઈએ “gવં સંa. વિસ્થ ,વિ, તિઝિમ” એજ પ્રમાણે અસંખ્યાત યાજનના વિરતાવાળા અસુરકમારાવાસમાં સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ અને સમગ્ર મિથ્યાષ્ટિઓના ઉત્પાદ, ઉદ્વર્તન અને સત્તા વિષયક ત્રણ આલ પકે પ્રશ્રનેત્તરરૂપે કહેવા જોઈએ. “પર્વ લાવ વેગવાળg f” એ જ પ્રમાણે નાગકુમારાદિ ભવનપતિઓમાં, વાન ચન્તરમાં, તિષિકમાં, સૌધર્મ આદિ વૈમાનિકના વિમાનાવામાં અને નવરૈવેયક વિમાનાવાસોમાં, સંખ્યાત અને અસંખ્યાત એજનના વિસ્તારવાળા આવાસ અથવા વિમાનાવાસમાં, પ્રશ્નોત્તર રૂપે સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિના ઉપાદ આદિ વિષયક ત્રણ આલાપક કહેવા જોઈએ. “આશુત્તરવિનાળg gવું જેવ” અનુત્તર વિમાનમાં પણ એજ પ્રકારના ત્રણ આલાપક પ્રશ્નોત્તર રૂપે કહેવા જોઈએ. “નવ તિ, ઉર શાસ્ત્રાવાયુ મિરઝાહિદ્દી, તHIબિછવિકી ચ ર મતિ, તેલં તં” પરન્તુ સંખ્યાત અને અસંખ્યાત
જનના વિસ્તારવાળાં અનુત્તર વિમાનમાં ઉત્પાદ, ચ્યવન અને સત્તાવિષય
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧ ૬૪