SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન-“પંરતુ નં મંતે! જુત્તાવિમળતુ સં વરે વિશે સમgi દેવાયા અનુત્તરોવવાફા લેવા વવકનંતિ » હે ભગવન ! પાંચ અનુત્તર વિમાનમાંના સંખ્યાત વૈજનના વિસ્તારવાળા અનુત્તર વિમાન નમાં એક સમયમાં કેટલા અનુત્તરૌપપાતિક દેવે ઉત્પન્ન થાય છે? “વફા સુતા સવવનંતિ? પુરા તહેવ” તેમાં એક સમયમાં કેટલા શુકલેશ્યાવાળા દેવે ઉતપન્ન થાય છે ? ઈત્યાદિ પૂર્વોક્ત પ્રશ્નો અહીં પણ સમજી લેવાના છે. મહાવીર પ્રભુને ઉત્તર–“ોચના ! પંg અનુત્તવિમળતુ સંવિस्थडे अणुत्तरविमाणे एगसमएणं जहण्णेणं एक्को वा, दो वा, तिन्नि वा, उक्कोसेणं સંજ્ઞા અનુત્તરો વાયા દેવ વવવ વંતિ” હે ગૌતમ! પાંચ અનુત્તર વિમાનેમાંના સખ્યાત જનના વિસ્તારવાળા મધ્યમ વિમાનમાં એક સમયમાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત અનુત્તરપપાતિક દેવે ઉત્પન્ન થાય છે. “ઘર્ષ કહા ને ગરિમાળસંગ વિદે” પહેલાં જેવું કથન સંખ્યાત જનના વિસ્તારવાળાં રૈવેયક વિમાનના દેના વિષે કરવામાં આવ્યું છે, એવું જ કથન સંખ્યાત જ. નના વિસ્તારવાળા અનુત્તર વિમાનના દેવ વિષે પણ સમજવું “નવરં uિgपक्खिया, अभवसिद्धिया, तिसु अन्नाणेसु एए न उववज्जति, न चयंति न पण्णत्तेसु માળિયar” પરંતુ નવરૈવેયકેના કથન કરતાં અહી એટલી જ વિશેષતા છે કે સંખ્યાત એજનના વિસ્તારવાળા અનુત્તર વિમાનમાં કૃષ્ણપાક્ષિક, અભવસિદ્ધિક અને મતિજ્ઞાન, કૃતઅજ્ઞાન, અને વિર્ભાગજ્ઞાન, આ ત્રણ અજ્ઞાનોથી યુક્ત જીવની ઉત્પત્તિ થતી નથી, વન પણ થતું નથી અને એવાં છે ત્યાં વિદ્યમાન પણ હોતા નથી. આ રીતે સંખ્યાત જનના વિસ્તારવાળા અનુત્તર વિમાનમાં સમ્યગ્દષ્ટિ જેને જ ઉત્પાદ, થાય છે તે કારણે ત્રણ અજ્ઞાનવાળા કૃષ્ણપાક્ષિક, અને અભાવસિદ્ધિક અને ઉત્પાદ, ચ્યવન અને અસ્તિત્વ વિષયક ત્રણ આલાપકોમાં નિષેધ કરવામાં આવ્યો છે, એમ સમજવું. “મરિમા લિ શોહિવંતિ, સંજ્ઞા વરિમા પumત્તા, તે Ra” ત્યાં અચરમ અને ઉપાદ થતો નથી, કારણ કે આ મધ્યમ અનુત્તર વિમાનમાં ચરમ જીવોને જ ઉત્પાદ થાય છે. આ કથનનો ભાવાર્થ એ છે કે-જેમને અનુત્તર વિમાનમાં ઉત્પત્તિ રૂપે ભવ ચરમ (અન્તિમ) છે, એવા ઝવેને જ ત્યાં ઉપાડ થાય છે. જેને તે ભવ અન્તિમ નથી, એવા જીવને અચરમ કહે છે. એવા અચરમ જીવોનો ત્યાં ઉત્પાદ થતા નથી જે છે ત્યાંથી ચ્યવીને મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરવાના છે, એવા જીવોને અને સંખ્યાત ચરમભવવાળા જીવોને સદ્ભાવ કહ્યો છે. બાકીનું સમસ્ત કથન પૂર્વોક્ત કથન પ્રમાણે જ સમજવું. શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૬ ૩
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy