SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ તે વિમાનાવાસે માંથી એક સમયમાં સખ્યાત દેવાનું જ ચ્યવન થાય છે, કારણ કે ત્યાંથી સખ્યાત દેવા જ ચ્યવન પામીને ગલ જ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તેથી ત્યાં એક સમયમાં સખ્યાત વાના ઉત્પાદ કહ્યો છે અને ત્યાંથી એક સમયમાં સખ્યાત જીવેાનું ચ્યવન કહ્યું છે. પરન્તુ આનતપ્રાણત પેાના અસંખ્યાત યાજનનાં વિસ્તારવાળા વિમાનાવાસે.માં અસખ્યાત દેવા વિદ્યમાન હાય છે, કારણ કે તેમનું આયુષ્ય અસખ્યાત વનું હેાય છે. તેથી તેમના જીવનકાળમાં ત્યાં અસખ્યાત દેવા ઉત્પન્ન થાય છે, તેથી સત્તા (વિદ્યમાનતા) વિષયક આલાપકમાં અહી' અસખ્યાત દેવેની પ્રરૂપણા કરવામાં આવી છે. “નવર નોોિવત્તા બનંતોષવન્તા, જંતરોત્રનાઢના, (નંતરાાरंगा, अनंतर पज्जत्तगा य एएसिं जहण्णेणं एक्को वा, दोवा, तिन्नि वा, उक्कोसेणं સંલેજ્ઞા પળત્તા, ચૈન્ના અલવેના માળિયત્રા'' પરન્તુ પહેલ'ના કથન કરતાં અહી વિશેષતા એટલી જ છે કે માનતપ્રાણતના વિમાનાવાસેામાં મનાયુક્ત, અનન્તરાપપન્નક, અનન્તરાવગાઢ, અનન્તરાહારક અને અનન્તર પર્યાપ્ત જીવા ઓછામાં ઓછા એક, એ અથવા ત્રણુ કહ્યા છે અને વધારેમાં વધારે સખ્યાત કહ્યા છે. તે સિવાયના ખયાં અસંખ્યાત કહ્યા છે. જેમ કે....કેવળ ના ઇન્દ્રિ ચેપયુક્ત આદિ પાંચ પદેામાં સખ્યાત જ ઉત્પન્ન થાય છે, કારણ કે તેમના ઉત્પાદના અવસરમાં જ સદૂભાવ રહે છે. અને ઉત્પત્તિ સંખ્યાતાની જ થાય છે. “ બારા જુથ્થુ વ ચેવ ના બાળચાળજી, નાળાં વિમાળેપુ, યં ોનેપન્ના વિ ” જેવું કથન આનતપ્રાણતના વિષે કરવામાં આવ્યું છે, એવુ' જ કથન આરણુ અને અચ્યુત વિષે પણ કરવુ જોઇએ પણ વિમાનાની સખ્યામાં જ ભિન્નતા છે. આ બન્ને કામાં ૩૦૦ વિમાના છે, ત્યારે આનતપ્રાજીતમાં ૪૦૦ વિમાને છે. ત્રૈવેયકમાં વિમાનાની સંખ્યા ૩૧૮ ની છે. બાકીનું કથન આનતપ્રાણુતના પ્રમાણે સમજવુ, << ગૌતમ સ્વામીના પ્રશ્ન- ફ્ળ મંà! અનુત્તનિમાળા ૧૦ળત્તા ?' હું ભગવન્ ! અનુત્તર વિમાના કેટલાં કહ્યાં છે? મહાવીર પ્રભુના ઉત્તર-“પંચાણુત્તનિમાળા વળત્તા” હું ગૌતમ ! અનુત્તર વિમાના પાંચ કહ્યાં છે? ** ગૌતમ સ્વામીને પ્રશ્ન- તેનૢ મને! સંલેજ્ઞવિસ્થા, અતવ જ્ઞવિ ત્યા ?'' હે ભગવન્ ! તે પાંચ અનુત્તર વિમાના સખ્યાત ચાજનના વિસ્તાર વાળાં છે, કે અસ'ખ્યાત ચેાજનના વિસ્તારવાળાં છે ? य મહ વીર પ્રભુને ઉત્તર-‘‘ગોચમા ! સંઘે વિથો ય, असंखेज्ज वित्थडा ” હૈ ગૌતમ! પાંચ અનુત્તર વિમાનેામાંનુ એક અનુત્તર વિમાન સખ્યાત ૨ાજનના વિસ્તારવાળું છે અને ખાકીના ચાર અસખ્યાત ચેાજનના વિસ્તાર વાળાં છે. એટલે કે તેમાં જે મધ્યમ વિમાન છે તે એક લાખ ચાજનના વિસ્તારવાળુ' હાવાથી તેને સખ્યાત ચેાજનના વિસ્તારવાળું કહ્યું છે, શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૬ ૨
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy