________________
દશવે ઉદ્દેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ
દશમા ઉદ્દેશાના પ્રારંભ——
ખારમાં શતકના આ દેસમાં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયના સ‘ક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે છે-આત્માના દ્રવ્યાત્મા આદિ આઠ પ્રકારનુ` કથન તેમના અલ્પ અહુત્વનું કથન આત્મા જ્ઞાન રૂપ છે, અથવા અન્ય રૂપ છે ? આ પ્રકારના પ્રશ્ન અને તેના ઉત્તર નારકાના આત્મામાં તથા પૃથ્વીકાયિક આદિકાના આત્મામાં જ્ઞાનાદિ સ્વરૂપતાનું નિરૂપણુ આત્મા દશનસ્વરૂપ છે, અથવા અન્ય સ્વરૂપ છે? આ પ્રકારના પ્રશ્નાદિકાની વિચારણા રત્નપ્રભા પૃથ્વી સકૂપ છે, કે અસદ્રુપ છે ? આ પ્રકારના પ્રશ્ન અને તેના ઉત્તર શકરાપ્રભા આદિ પૃથ્વીને વિષે પણ એજ પ્રકારના પ્રશ્નોત્તરાની પ્રરૂપણા એક પરમાણુ સરૃપ છે કે અસટ્રૂપ છે ? દ્વિપદેશિક કન્ય સટ્રૂપ છે કે અસટ્રૂપ છે ? ઇત્યાદિ પ્રશ્નો અને તેમના ઉત્તરાની પ્રરૂપણા દ્વિદેશિક સ્કન્ધ સટ્રૂપ કેવી રીતે છે? આ પ્રશ્નોના છ ભાંગાએ દ્વારા ઉત્તર ત્રિપ્રદેશિક કન્ય અમુક અપેક્ષાએ આત્મા છે, અમુક અપેક્ષાએ સરૃપ છે, અમુક અપેક્ષાએ ને આત્મા છે, અમુક અપેક્ષાએ અસટ્રૂપ છે, ઈત્યાદિ ૧૩ ભાંગાએ (વિકલ્પેા) દ્વારા તેની પ્રરૂપણા ત્રિપ્રદેશી સ્કંધના સ્યાદાત્મા” ઈત્યાદિ રૂપે ૧૩ લાંગાએ કેવી રીતે થાય છે? આ પ્રશ્નના ઉત્તર ચતુપ્રદેશી સ્કન્ધના ૧૯ ભાંગાએ ની પ્રરૂપણા ચતુષ્પદેશી સ્કન્ધના ૧૯ ભાંગાએ થવાના કા॰ ણેનુ કથન,
—આત્માના સ્વરૂપની વક્તવ્યતા——
66
૬ વિજ્ઞાન મતે ! આવા પ્ળત્તા'' ઈત્યાદિ—
ܕܕ
આત્મ સ્વઅપ કા નિરૂપણ
ટીકા”—આગલા સૂત્રમાં સૂત્રકારે દેવાની પ્રરૂપણા કરી છે, તે દેવામાં આત્માના સાવ હાય છે, આ પ્રકારના પૂર્વ સૂત્ર સાથેના સબંધને લઈને હવે સૂત્રકાર આત્માના સ્વરૂપનું ભેદપૂર્વક નિરૂપણ કરે છે-આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-૮ વિદ્યાન મને ! આચા પત્તા ?” હે ભગવન ! આત્મા કેટલા પ્રકારના કહ્યો છે? મહાવીર પ્રભુના ઉત્તર-“ નોચમા ! ” હે ગૌતમ! “ અવિા આચા पण्णत्ता આત્મા આઠ પ્રકારના કહ્યો છે. “ સંજ્ઞા ” તે આઠ પ્રકાર નીચે
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૦ ૬