________________
કરતાં વધારે છે? ક્યા ભાવ કયા ભાદેની બરાબર છે? કયા ભાવ કયા ભાવ કરતાં વિશેષાધિક છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“જોયા | ગ્લોવા ગgોરવાયા માવવા” હે ગૌતમ! અનુત્તરૌપપાતિક ભાવળે સૌથી ઓછા છે. “રિમના મારા વાજતુળ” અનુત્તરૌપપાતિક દેવે કરતાં ઉપરિમ શૈવેયક (પ્રથમ ત્રિકના) વિમાનવાસી દેવે સંપાત ગણે છે. “મકિન્નોવેરા તંતુળ” ઉપરિમ રૈવેયક વિમાનવાસી દેવે કરતાં મધ્યમ વેયક વિમાનવાસી દે સંખ્યાત ગણે છે, “હિંમરેજ્ઞા મધ્યમ વૈવેયક વિમાન વાસી દેવે કરતાં અધિસ્તન (નીચેનું ત્રિક) ચૈિવેયક વિમાનના ભાવળે સંખ્યાત ગણાં છે. બજાજુ જે તેવા સંકgo કાર માનવ સેવા સંવેદના અધસ્તન ત્રણ જૈવેયક વિમાનવાસી ભાવ કરતાં અચુત ક૯૫ના દેવ સંખ્યાત ગણું છે, અચુત કરતાં આરણમાં અને આરણ કરતાં આનતકલ્પમાં સંખ્યાત ગણુ ભાવેદે છે. “gવં કામિ તિવિદે વપુરિ અcપાદુર્થ કોરિયા મારવા સંજ્ઞrorઆ પદ્ધતિથી જીવા ભિગમ સૂત્રમાં જેવી રીતે ત્રિવિધ જીવાધિકાર–દેવપુરુષોનું અલ્પબદ્ધત્વકહેવામાં આવ્યું છે, એજ પ્રમાણે અહીં પણ ભાદેવનું અપબહુવ કહેવું જોઈએ જીવાભિગમમાં એવું કહ્યું છે કે “તારે છે તેવા અલંકા , महासुक्के असंखेज्जगुणा, लंतए असंखेज्जगुणा बंभलोए देवा असंखेज्जगुणा, माहिदे देवा असंखेज्जगुणा, सणंकुमारे कप्पे देवा असंखेज्जगुणा, ईसाणे देवा असंखेज्जगुणा, सोहम्मे देवा संखेज्जगुणा, भवणवासी देवा असंखेज्जगुणा, वाण. પૈતા તેવા સંજ્ઞાળા ત્તિ” આનત કરતાં સહસ્ત્રાર ક૯પમાં અસંખ્યાતગણું, મહાશુકમાં દેવ અસંખ્યાતગણ છે. લાન્તકમાં દેવ અસંખ્યાતગણું છે. સહસ્ત્રાર કરતાં બ્રહ્મસેકમાં અસંખ્યાતગણ, બ્રહ્મલોક કરતાં મહેન્દ્રમાં અસં. ખ્યાત ગણાં, માહેન્દ્ર કરતાં સનસ્કુમાર કલ્પમાં અસંખ્યાત ગણે, સનસ્કુમાર કરતાં ઈશાન ક૯૫માં અસંખ્યાત ગણુ અને ઈશાન ક૫ કરતાં સૌધર્મ કલ્પમાં સંખ્યાત ગણાં ભાવ છે. સૌધર્મ કહ૫ના ભાવ કરતાં ભવનવાસી ભાવ અસંખ્યાત ગણ છે અને ભવનવાસી ભાવ કરતાં વાનબૅતર ભારદે અસંખ્યાત ગણાં છે. અને વાનગંતર ભાવ કરતાં તિષિક ભાવેદે અસંખ્યાત ગણાં છે.
પ્રભુના આ કથનમાં પ્રમાણિકતાને સ્વીકાર કરીને ગૌતમ સ્વામી કહે છે કે “ર મા રેવ મંરે ! ”િ હે ભગવન ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભગવન્ ! આપનું કથન સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણ નમસ્કાર કરીને, સંયમ અને તપથી આત્માને યુદ્ધ કરતા થકા ગૌતમસ્વામી પિતાના સ્થાને બેસી ગયા. સૂદા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના બારમાં શતકને
નવમે ઉદ્દેશક સમાસ ૧૨-લ્લા
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૦૫