________________
અધિક પ્રમાણ છે? કયા દેવે કયા દેવે જેટલા જ છે? કયા દેવે કયા દેવે કરતાં વિશેષાધિક છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“નવમા !” હે ગૌતમ ! “સદનવા નવા નરદેવેની સંખ્યા સૌથી ઓછી છે. “ifહવે સંવેદકાળા” નરદેવે કરતાં દેવાધિદેવે સંખ્યાત ગણાં હોય છે. નરદેવેની સંખ્યા સૌથી ઓછી કહેવાનું કારણ એ છે કે ભારત અને અરવત ક્ષેત્રમાં ૧૨-૧૨ નરદેવે (ચક્રવતીઓ) જ ઉપન્ન થાય છે, અને વિજયેમાં વાસુદેવ હોય છે. વળી એ પણ નિયમ છે કે ૧૨ નરેદે એક સાથે ઉત્પન્ન થતા નથી નરદે, કરતાં દેવાધિદેવ સંખ્યાત ગણાં કહેવાનું કારણ એ છે કે ભારત અને એરવત ક્ષેત્રમાં ચકવાત કરતાં બમણું દેવાધિદેવે ઉત્પન્ન થાય છે, તથા વાસુદેવ યુત વિજયેમાં પણ તેમની ઉત્પત્તિ થાય છે દેવાધિદેવે કરતાં ધર્મદેવે સંખ્યાત ગણું હોય છે, કારણ કે એક સાથે પણ ધર્મદેવને કેટિપૃથકૃત્વ સહસ્રરૂપે (એકથી લઈને નવ ઝાડ પર્યન્ત) સભાવ રહે છે. ધર્મદેવે કરતાં ભવ્યદ્રવ્યદેવે તિર્યગૂગતિની અપેક્ષાએ અસંખ્યાત ગણું છે, કારણ કે દેવગતિગામી દેશવિરતિયુકત જીવો અસંખ્યાત હોય છે, અને ભવ્યદ્રવ્યદેવે કરતાં ભાવેદે અસંખ્યાત ગણું છે, કારણ કે સ્વરૂપની અપેક્ષાએ તેમની અધિકતા છે. સૂપા
ભાવેદેવ વિશેષકે અલ્પબહુ–કાનિરૂપણ
–ભાવદેવ વિશેની અલ્પબદ્ધત્વ વિષયક વક્તવ્યતા– ggfણ જો મરે! મારે, જો માળવાથી વાળમંતળ” ઈત્યાદિ
ટીકાર્થ–સૂત્રકારે આ સૂત્રમાં ભાવ દેવ વિશેષ રૂપ ભવનપતિ આદિ દેવેની અલ્પબહુતાની પ્રરૂપણ કરી છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“gufણ જો મરેમારવા મવળવાણી, વાળमंतराणं जोइसियाणं वेमाणियाणं, सोहम्मगाणं जाव अच्चुयगाणं, गेवेज्जगाणं, અUત્તરોવવાવાdi વકરે રે હિંતો વાર વિરેનાથિ વા? હે ભગવન ! ભાવદેવરૂપ જે ભવનવાસી, વાનવન્તર, જ્યોતિષિક, વૈમાનિક (સૌધર્મથી લઈને અશ્રુત પતના), રૈવેયક અને અનુત્તરપપાતિક, દે છે, તેમાંથી કયા ભાવેદે કયા ભાવ દેવો કરતાં ઓછાં છે? કયા ભાવેદે કયા ભાવદે
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
१०४