________________
સંસારથી રહિત થઈ જાય છે. જે કઈ જીવ પિતાના અતિમ ભાવમાં નરદેવત્વની પુનઃ પ્રાપ્તિ કરી લે, તે એવી પરિસ્થિતિમાં પૂર્વના નરદેવ પર્યાય અને અતિમ નરદેવ પર્યાયની વચ્ચે પૂર્વોક્ત ઉત્કૃષ્ટ કાળનું અંતર પડી જાય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-ધમેવારણ પુછા” હે ભગવન્! ધર્મદેવનો વિરહકાળ કેટલે કહો છે?
उत्त२-" गोयमा! जहण्णेणं पलिओवमपुहुत्तं, उक्कोसेणं अणंतं कालं अवड्ढे memરિચ ” હે ગૌતમ! ધર્મદેવને વિરહકાળ ઓછામાં ઓછા પોપમપૃથકૃત્વને (એકથી લઈને નવ પાપમને,) અને વધારેમાં વધારે અનત કાળ સુધીનો હોય છે. તે અનંત કાળ અર્ધ પુદ્ગલ પરિવર્ત કરતાં સહેજ ન્યન હોય છે. જઘન્ય વિરહકાળનું સ્પષ્ટીકરણ-કઈ ચારિત્રવાળો જીવ, ધારો કે સૌધર્મકલ્પમાં પપપૃથકૃત્વની આયુસ્થિતિવાળા દેવોમાં ઉત્પન્ન થાય છે. ત્યાંની આયુસ્થિતિ જોગવીને ત્યાંથી અવીને તે પુનઃ ધર્મદેવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે. જે કે મનુષ્યભવમાં ઉત્પન્ન થયા બાદ જેટલો સમય તે ચારિત્ર અંગીકાર ન કરે, તેટલે અધિક સમય ધર્મદેવની પર્યાયની પુનઃ પ્રાપ્તિમાં લાગ જોઈએ આ ગણતરી ધ્યાનમાં લઈને પલ્યોપમપૃથક કરતાં અધિક વિરહકાળ કહે જોઈ હતું, પરંતુ અહીં પપપૃથકત્વ પ્રમાણ (એકથી લઈને નવ પલ્યોપમ પ્રમાણ) જે વિરહકાળ કહ્યો છે, તેનું કારણ એ છે કે ચારિત્ર પ્રાપ્તિ વિનાના કાળને આ વિરહકાળની અંદર જ સમાવિષ્ટ કરી લેવામાં આવેલ છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“માવવરણ મરે! પુછા” હે ભગવન્! ભાવદેવને વિરહકાળ કેટલે કહ્યો છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા! કoોળ સંતો શોરે પfસં#ારું વળg #ા” હે ગૌતમ ! ભાલદેવને વિરહકાળ ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્તને અને વધારેમાં વધારે વનસ્પતિ કાળ પર્યન્ત-અનંતકાળ રૂપ હોય છે. ભાદેવના જઘન્ય વિરહકાળનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–ધારો કે કઈ ભારદેવ પિતાની ભાવદેવ પર્યાય સંબંધી આયુસ્થિતિ પૂરી કરીને મનુષ્ય અથવા તિય ચ રૂપે ઉત્પન્ન થઈ જાય છે, ત્યાં એક અંતમું. હૂર્ત કાળ રહીને ફરી ભાવદેવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે તે એવી પરિસ્થિતિમાં એક અંતમુહૂર્ત પ્રમાણ જઘન્ય વિરહેકાળ ઘટિત થઈ જાય છે.
હવે સૂત્રકાર અલ્પબદ્વારનું કથન કરે છે
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“pfસ મરે! મરચવાળ નવા નાવ માવવાના ય ચરે રે હિંતો વાર વિરેચા વા?” હે ભગવન ! ભવ્યદ્રવ્યદેવ, નરદે, ધર્મદેવ, દેવાધિદેવ, અને ભાવ, આ પાંચ પ્રકારના દેવામાં કયા દે કયા દેવેથી અ૫પ્રમાણ છે? કયા દેવે કયા દેવે કરતાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧
૦
૩