SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ઓછી એક સમયની હોય છે (કારણ કે શુભભાવાની પ્રતિપત્તિના સમય ખાદ જ મરણુ થઈ જાય છે) અને ઉત્કૃષ્ટ સ‘સ્થિતિ દેશેાનપૂર્વક ટિની હાય છે, હવે સૂત્રકાર અન્તરદ્વારની પ્રરૂપણા કરે છે— ? ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ અત્રિયન્ત્રદેવાનું મળે ! વચારું અંત હોર્ ? હે ભગવન । વિકદ્રવ્ય દેવનુ કાળની અપેક્ષાએ કેટલું અંતર કહ્યું છે? એટલે કે ભિવક દેવની પર્યાયના ત્યાગ કરીને-ભવાન્તરામાં ગમન કરીને ક્રીથી વિકદ્રવ્ય દેવ પર્યાયની ઉત્પત્તિમાં કેટલા કાળના આંતરી પડી જાય છે? મહાવીર પ્રભુના ઉત્તર–“ નોયમાં ! હે ગૌતમ ! - નળેળ સવારસદ્रसाई, अंतोमुत्तममहियाई ”ભવિકદ્રવ્ય દેવને પુનઃ ભવિકદ્રવ્યની પર્યાયની પ્રાપ્તિ થવામાં કાળની અપેક્ષાએ એછામાં ઓછુ' દસ હજાર વર્ષ અને એક અંતર્મુહૂત પ્રમાણુકાળનુ અંતર પડી જાય છે. તે અ ંતરનું સ્પષ્ટીકરણુ આ પ્રમાણે સમજવુ -કોઇપણ જીવ વિકદ્રવ્યદેવની પર્યાયને ત્યાગ કરીને દસ હજાર વર્ષની સ્થિતિવાળા વ્યતરાક્રિયામાં ઉત્પન્ન થાય છે. ત્યાંનુ આયુષ્ય પુરૂ કરીને તે એક અંતર્મુહૂત સુધી શુભપૃથ્વીકાયાક્રિકામાં ઉત્પન્ન થઈ જાય અને ત્યાંનુ... આયુષ્ય પૂરૂ' કરીને એક અંતર્મુહૂત પ્રમાણુ કાળ ખાદ ભવિકદ્રવ્ય દેવની પર્યાયમાં ફરી ઉત્પન્ન થઇ જાય, તે આ પ્રકારે દસહજાર વર્ષ અને એક અંતર્મુહૂત પ્રમાણુ કાળનું' જઘન્ય અન્તર આવી જાય છે. અને ઉત્કૃષ્ટ અંતર (વિરહકાળ) વનસ્પતિકાળ પ્રમાણ કહ્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-‘“ નરહેવત પુછા ” હે ભગવન્ ! નરદેવના વિરહકાળ (કાળની અપેક્ષાએ અંતર) કેટલા કહ્યો છે ? ઉત્તર-“ ગોયમાં ! નફોળ સાતિનું સાળોનાં શોસેળ અનંત ક આવો ચિટ્ટ ?મૂળ ’હે ગૌતમ ! નરદેવના વિરહકાળ એછામાં ઓછા એક સાગરોપમ કાળ કરતાં સહેજ અધિક છે, અને ઉત્કૃષ્ટ વિરહકાળ દેશેાન અધ પુદ્ગલપરિવત રૂપ અનંતકાળનેા છે. એ વાત તે પહેલાં સમજાવવામાં આવી છે કે ચક્રવર્તી અપરિત્યક્ત સગ હાવાને કારણે મરીને નરકમાં જાય છે, ત્યાં તે ઉત્કૃષ્ટ આયુસ્થિતિ બેગવે છે. તેમના જઘન્ય વિરહકાળનુ સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-કેાઇ નરદેવ (ચક્રત્રી) મરીને પહેલી રત્નપ્રભામાં નારક રૂપે ઉત્પન્ન થઇ ગયા, ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમ પ્રમાણુ હાય છે. એક સાગરાપમ પ્રમાણુ આ સ્થિતિ ભાગવીને તે ફરી નરદેવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે. હવે એક સાગરાપમકાળ કરતાં ઘેાડે અધિક કાળ પ્રકટ કરવાનું કારણુ નીચે પ્રમાણે છે. ચક્રરત્નની પ્રાપ્તિ થયા માદ જ તેને નરદેવ કહેવામાં આવે છે. ચક્રરત્નની પ્રાપ્તિમાં ચેડા કાળ વ્યતીત થઈ જાય છે તે કારણે જઘન્ય વિરહકાળ એક સાગરોપમ કરતાં થાડા અધિક કહ્યો છે. નરદેવને ઉત્કૃષ્ટ વિરહકાળ અધ પુદ્ગલપરિવત કરતાં થોડા ન્યૂન કહેવાનુ કારણ-સમ્યદૃષ્ટિ જીવ જ ચક્રવતી અને છે, અને સમ્યગ્દષ્ટિ જીવના સંસારમાં રહેવાને કાળ દેશેાન અપાપુદ્ગલપરિવત પન્તના હાય છે. ત્યાર માદ તા તે શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૦૨
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy