________________
તે ધમ દેવેમાં કેટલાક ધમ દેવા એવા પણ હાય છે કે જેઓ સમસ્ત કમોના ક્ષય કરીને સિદ્ધ, બુદ્ધ, મુકત, શીતલીભૂત અને સમસ્ત દુઃખાને અત પણ થઇ જાય છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ àવાહિતા અાંતર વૃદ્વિ દ્' ઇતિ, દિ' સવનંતિ ” હે ભગવન્ ! દેવાધિદેવ (તીર્થંકર અહંત) તીથંકર ભવને છોડીને કયાં જાય છે? કયાં ઉત્પન્ન થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-‘ગોચમાં ! શિાંતિ, નાવ થત ગૌતમ! દેવાધિદેવ (તીથ"કર અહુત) તીર્થંકર ભત્ર પૂરા કરીને જાય છે, બુદ્ધ થઈ જાય છે મુકત થઈ જાય છે શીતલીભૂત અને સમસ્ત દુ:ખાના અંતકર્તા ખની જાય છે.
""
નેતિ ” હું સિદ્ધ થઈ થઈ જાય છે
ગૌતમ સ્વામીના પ્રશ્ન-‰ માત્રા Ō મતે ! બળતર વૃદ્વિત્તા પુછા” હું ભગવન્! ભાવદેવા, તેમના ભાવદેવ સ ંબધી ભવને છેડીને (તે ભવની આયુસ્થિતિ પૂરી કરીને) કર્યાં જાય છે ? કાં ઉત્પન્ન થાય છે?
મહાવીર પ્રભુના ઉત્તર-‘જ્ઞાનૌર્ અસુર મારાળ સજ્જદુળા, તા માળિયના ” હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા પદ્યમાં અસુરકુમારોની ઉત્તના વિષે જેવુ' કથન કરવામાં આવ્યુ છે, એવુ' જ કથન ભાવદેવાની ઉત્ક્ર ત્તના વિષે પણ કરવું જોઈએ જેમ કે અસુરકુમારે અનેક જીવસ્થાનમાં જાય છે. પૃથ્વીકાયાક્રિકામાં તેમની ઉત્પત્તિ થાય છે, એવુ' ત્યાં કહેવામાં આવ્યું છે. એવુ' જ કથન ભાવદેવાતી ઉદ્ધૃત્તના વિષે પણ સમજવું અસુરકુમારથી લઈને ઇશાન પન્તના દેવા પૃથ્વીકાયાક્રિકામાં ઉત્પન્ન થાય છે ઈત્યાદિ કથન અહીં પણ ગ્રહણ કરવાનું છે.
હવે સૂત્રકાર “સંચિતૃળા ” સ`સ્થિતિ દ્વારનું કથન કરે છે—ગૌતમ સ્વામી આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- મનિષયુન વેન અંતે ! વિદ્યત્ત્વે ત્તિ જાજો કવિ હો ?' હે ભગવન્ ! ભવિકદ્રવ્યદેવ “ ભવિક દ્રવ્ય દેવની પર્યાયને છેડયા વિના ” કાળની અપેક્ષાએ કયાં સુધી ભવિકદ્રવ્યદેવ રૂપે રહી શકે છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-“નોયમા ! '' હે ગૌતમ ! “ બળેળ અંતોમ કુખ્ત, યોસેળ તિન્નિ જિજ્ઞોમાર્ં ” લવિકદ્રવ્યદેવ, ભવિકદ્રવ્યદેવ રૂપે ઓછામાં આછા એક અન્તર્મુહૂત સુધી અને વધારેમાં વધારે ત્રણ પત્યેાપમ પ્રમાણ કાળ સુધી ટકી શકે છે. “Ë શ્વેત ડ્િ, સત્તેર સંવિદુળા વિનાવ भाव देवरस " આ પ્રકારે ભવ્યદ્રયદેવ આફ્રિકાની જે ભવસ્થિતિ પહેલાં સ્થિતિદ્વારમાં કહેવામાં આવી છે, એજ તેમની તત્પર્યાયાનુબન્ધ રૂપ સ સ્થિતિ સમજવી એટલે કે નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ અને ભાવદેવની સસ્થિ તિનું કથન તેમની સ્થિતિના કથન અનુસાર જ સમજવું. પરન્તુ ધ દેવાની સ્થિતિ અને સ`સ્થિતિમાં આ પ્રમાણે તફાવત છે. નવર' ધર્મવેરા નહ पणे एकं समयं उक्कोसेणं देसूणा पुव्वकोडी ’” ધર્મદેવની સ’સ્થિતિ ઓછામાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૦૧