________________
ચક્રવર્તી રૂપ નરમાં ઉત્પાદ થયાનું પણ જાણવામાં આવે છે, તેનું કારણ એ છે કે તેમણે નરદેવત્વ (ચક્રવર્તીત્વ)ને પરિત્યાગ કરીને ધર્મદેવત્વ અંગીકાર કર્યું હોય છેઆ રીતે તેમને દેવગતિ પ્રાપ્ત થઈ શકે છે પરત નરદેવત્વની સ્થિતિમાં જ રહેનાર છે તે દેવગતિના બન્ધક હોતા નથી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–હે ભગવન્! નરદેવે નરદેવ સંબંધી આયુષ્ય પૂરું કરીને નારકમાં ઉત્પન્ન થતા હોય, તે સાત નરકે પૈકી કઈ નરકના નારકમાં ઉત્પન્ન થાય છે? શું રત્નપ્રભાના નારકમાં ઉત્પન્ન થાય છે? કે કરા પ્રભાના નારકમાં ઉત્પન્ન થાય છે ? કે વાલુકાપ્રભાના નારકમાં ઉત્પન્ન થાય છે? કે પંકપ્રભાના નારકમાં ઉત્પન્ન થાય છે ? કે ધૂમપ્રભાના નારકમાં ઉત્પન્ન થાય છે? કે તમ:પ્રભાના નારકમાં ઉત્પન્ન થાય છે? કે અધઃ સપ્તમી પૃથ્વીને નારકોમાં ઉત્પન્ન થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“સત્તસુ વિ પુરણ કરવતિ હે ગૌતમ! તેઓ નરદેવભવસંબંધી આયુષ્ય પૂરું કરીને સાતે પૃથ્વીના નારકમાં ઉત્પન્ન થાય છે,
ગોતમ સવામીને પ્રશ્ન-“મવા નું મંતે! મળતાં પુછા” હે ભગવન! ધર્મદે, પિતાના ધર્મદેવભવને છેડીને કયાં ઉત્પન્ન થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા ! ળો ને કૃણુ sqવનતિ, જો તિક્રિતHિ, ળો મgg સેતુ કાકવંતિ” હે ગૌતમ! ધમદેવ નારકમાં ઉત્પન્ન થતા નથી, તિયામાં ઉત્પન્ન થતા નથી, મનુષ્યમાં પણ ઉત્પન્ન થતા નથી તેઓ દેવામાં જ ઉત્પન્ન થાય છે, કારણ કે દેવાયના બંધવાળાને જ ચારિત્રની પ્રાપ્તિ થાય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વેણુ રૂવવનંતિ, જિ અવનવાલિ પુછા” ભગતન! જે ધર્મદે પિતાના ઘમદેવભવના આયુષ્યને પરિપૂર્ણ કરીને દેમાં ઉત્પન્ન થતા હોય, તે કયા દેશમાં ઉત્પન્ન થાય છે? શું ભવનપતિ દેમાં ઉત્પન્ન થાય છે? કે વાનયંતર દેવામાં ઉત્પન્ન થાય છે? કે
તિષિક દેમાં ઉત્પન્ન ઉત્પન્ન થાય છે કે સર્વાર્થસિદ્ધ પર્યન્તના વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“રોચમા !” હે ગૌતમ ! “નો મવાનાણી ન ૩વવનંતિ, જે વાત, વવવનંતિ, ગો કોuિg વન્નતિ » ધર્મ દેવે ભવનપતિ દેવમાં ઉત્પન્ન થતા નથી, વાન વ્યંતર દેવામાં પણ ઉત્પન્ન થતા નથી, તિવિક દેવમાં પણ ઉત્પન્ન થતા નથી, “રેમાઉથવેસ કલાजति, सव्वेसु वेमाणिएसु उत्रवति, जाव सव्वट्ठसिद्ध अणुत्तरोववाइएसु उववપારિ” પરંતુ તેઓ વૈમાનિક દેવામાં જ ઉત્પન્ન થાય છે તેઓ અમક વૈમાનિક દેવમાં જ ઉત્પન્ન થાય છે, એવું નથી, પરંતુ સૌધર્મ દેવલોકથી લઈને સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાન પર્વતના કેઈ પણ વિમાનમાં તેઓ દેવ રૂપે ઉત્પન્ન થતા હેાય છે તથા “મળે જયા રિકરિ જાવ તં રિ”
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧
૦ ૦