________________
છે ?
હે ભગવન્! ભદ્રદેવા પેાતાના ભવ્યદ્રવ્યદેવના ભવને છેડીને (તે લવનું આયુષ્ય પૂરૂં કરીને) કર્યાં જાય છે? કયાં ઉત્પન્ન થાય છે? “f* નૈદસુ પવનંતિ જ્ઞાન જૈવમુ નવÎતિ ?''શુ' તેઓ નારકામાં ઉત્પન્ન થાય અથવા પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયાથી લઈને દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરન્દ્રિય અને પચેન્દ્રિયતિય ચામાં ઉત્પન્ન થાય છે ? કે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે ? કે ભવનપતિ દેવામાં ઉત્પન્ન થાય છે ? કે વાનન્યતર દેવામાં ઉત્પન્ન થાય છે ? કે જ્યેાતિષિક દેવામાં ઉત્પન્ન થાય છે ? કે વૈમાનિક દેવામાં ઉત્પન્ન થાય છે ? કે નત્રૈવેયકમાં ઉત્પન્ન થાય છે ? કે પાંચ અનુત્તર વિમાનામાં ઉત્પન્ન થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-- ́ ગોયમા ! નો ને પન્નુ ગવન્નતિ, નો-તિિ નવગોળિજી, નો મજુસ્સેતુ નવજ્ઞત્તિ, શૈવેદ્યુતિ '' હે ગૌતમ ! ભવ્ય - દ્રવ્યદેવા નારકામાં પણ્ ઉત્પન્ન થતા નથી, તિય ચામાં પ૩ ઉત્પન્ન થત । નથી, મનુષ્યમાં પણ ઉત્પન્ન થતા નથી પરંતુ તેઓ દેવામાં જ ઉત્પન્ન થાય છે. ભવ્યદ્રવ્યદેવાની નારકાદિ ભવામાં ઉત્પત્તિ થવાના નિષેધ કર્યાં છે, કારણ કે તેમનામાં દેવભવ સ્વભાવતઃ ભાવી છેએટલે કે દેવગતિમાં જ ઉત્પન્ન થવાનાં લક્ષણાને સદ્ભાવ હાય છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન-' નTM લેવેણુ યજ્ઞત્તિ ” ઇત્યાદિ-હે ભગવન્! જો ભવ્યદ્રવ્યદેવાની ઉત્પત્તિ દેવામાં જ થતી હોય, તેા કયા દેવામાં થાય છે ? શું તેઓ અસુરકુમારાદિ ભવનવાસી દેવામાં ઉત્પન્ન થાય છે ? કે વાનવ્યંતરામાં ઉત્પન્ન થાય છે ? કે જ્યેાતિષિકેામાં ઉત્પન્ન થાય છે ? કે વૈમાનિક દેવામાં ઉત્પન્ન થાય છે? નત્રૈવેયક વિમાનામાં ઉત્પન્ન થાય છે ? કે સર્વોÑસિદ્ધ પન્તના પાંચ અનુત્તર વિમાનેામાં ઉત્પન્ન થાય છે?
મહાવીર પ્રભુના ઉત્તર-“ શોચમા ! લવ્રેવેતુ વર્ષાંતિ નામ લટ્ટુસિદ્ધત્તિ ” હે ગૌતમ ! ભષ્યદ્રવ્યદેવે પૂર્વીકત સઘળા દેવામાં ઉત્પન્ન થાય છે. એટલે કે ભવનપતિથી લઇને પાંચ અનુત્તર વિમાનવાસી પન્તના કેઇ પણ પ્રકારના દેવામાં ઉત્પન્ન થાય છે.
""
ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ વાળં મતે ! ગળતર ૩દ્વિત્તા પુચ્છા ” હે ભગવન્ ! નરદેવા નરદેવ ભવ છેાડયા પછી કયાં ઉત્પન્ન થાય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-“ તોયમા ! ના_ લગન્નતિ નો તિનિોનિğ, જો મજુસ્સેપુ, નો રેવેતુ ઉત્રવઽતિ ” નરદેવા, નદેવ ભનુ આયુષ્ય પૂર્ કરીને નારકામાં જ ઉત્પન્ન થાય છે, તિય ચામાં પણ ઉત્પન્ન થતા નથી, મનુષ્યામાં પણ ઉત્પન્ન થતા નથી અને ભવનપતિથી લઈને સર્વાર્થસિદ્ધક પન્તના દેવેમાં પણુ ઉત્પન્ન થતા નથી તેનુ કારણ એ છે કે નરદે કામભાગેામાં રચ્યાપચ્યા રહે છે. તે અતિશય આરભ અને પરિગ્રહથી યુકત હોય છે, તેથી તેઓ નારકામાં જ ઉત્પન્ન થાય છે. જો કે કેટલાક
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૯૯