________________
પાતાના કામ કરે છે. “Ë સરહેવા વિ, વૅ ધમવેલા વિ” એજ પ્રકારનું કથન નરદેવા અને ધર્મ દેવાની વિકુવા શક્તિ વિષે પણ સમજવુ.
66
ગૌતમ સ્વામીના પ્રશ્ન- સેવાહિયા પુચ્છા ” હે ભગવન્ ! દેવાધિદેવ શુ એક રૂપની વિકણા કરવાને સમર્થ હાય છે, કે અનેક રૂપાની વિક્ષ ણા કરવાને સમથ હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-‘ચાં વિષમૂવિકવિત્ત, પુરુત્ત વિનમૂ વિકત્રિત્તÇ ” હે ગૌતમ ! દેવાધિદેવ પેાતાની વૈક્રિયશક્તિ દ્વારા એક રૂપનું પણ નિર્માણ કરી શકે છે અને અનેક રૂપાનું નિર્માણુ પણ કરી શકે છે. પરંતુ “ નોચેલાં સંપત્તી વિકનિંગપુ ના વિકયિંત્તિયા, વિત્રિમંત્તિ વ’'તેમણે પેાતાની વૈયિશક્તિ દ્વારા પહેલાં કદી પણ એવાં વૈક્રિય રૂપોની નિષ્પત્તિ કરી નથી, વર્તમાન કાળમાં પણ તેએ એવુ કરતા નથી અને ભવિષ્યમાં પણ એવુ કરશે નહીં તેથી એવુ ન સમજવું જોઇએ કે તેમનામાં એવું કરવાની શક્તિ (વૈક્રિયશક્તિ) નથી શકિત હાવા છતાં પણ તે શક્તિના તેએ ત્રણે કાળમાં ઉપયેગ કરતા નથી કારણ કે તેઓ કૃતકૃત્ય થઈ ગયેલા છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-૮ માટેવાળ મને ! પુત્ત્તા ” હે ભગવન્ ! ભાવદેવેશ શુ' પાતાની વૈક્રિયશક્તિ દ્વારા એક રૂપની વિકણા કરવાને સમર્થ હાય છે, કે અનેક રૂપાની વિકણા કરવાને સમર્થ હોય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-‘નામચિન્ત્રતેવા ’” હે ગૌતમ ! જેમ ભવ્યદ્રવ્યદેવ પાતાની વૈક્રિયશક્તિ દ્વારા એક રૂપની વિધ્રુવ ણા કરી શકે છે અને અનેક રૂપાની વિધ્રુણા પણ કરી શકે છે, એજ પ્રમાણે ભાવદેવ પણ પેાતાની વૈયિશક્તિ દ્વારા એક રૂપની પણ વિષુવા કરવાને સમથડાય છે અને અનેક રૂપાની વિકુવા કરવાને પશુ સમર્થ હોય છે. સૂજા
ભવ્યદ્રવ્યદેવાદિ કી ઉછર્તનાકા નિરૂપણ
66
—ભવ્યદ્રવ્યદેવ આદિની ઉદ્ગતના (ઉત્પત્તિ)ની વક્તવ્યતા— ત્રિચર્તુવાળ મંતે ! અનંતર વકૃિત્તા હૂઁ પછંતિ ” ઇત્યાદિ— ટીકા –સૂત્રકારે આ સૂત્રદ્વારા ગતિદ્વારની પ્રરૂપણા કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે“ મનિન્ગલેવાાં મતે ! ગળતાં ટ્વિત્તા Ēિ સ્મૃતિ ? દિ` નવાતિ”
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૯૮