SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ્યદ્રવ્ય દેવાદિ વિદુર્વણા કાનિરૂપણ –ભવ્યદ્રવ્યદેવ આદિની વિમુર્વણાની વક્તવ્યતા– મવિષ્યવાળું મંત” ઈત્યાદિ– ટીકાથ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા ભવ્યદ્રવ્યદેવ આદિના વૈક્રિયદ્વારની પ્રરૂપણા કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ प्रश्न पूछे छे -" भवियदव्वदेवाणं भंते ! कि एगत्तं पहू विउव्वित्तए, पुहुत्तं पभू વિન્નિત્તp?” હે ભગવન્! વૈકિયલબ્ધિસંપન્ન મનુષ્ય અથવા પંચેન્દ્રિયતિર્યંચ શું પિતાની વિમુર્વણુશક્તિ દ્વારા એક રૂપનું નિર્માણ કરવાને સમર્થ હોય છે? અથવા અનેક રૂપોને નિષ્પન્ન કરવાને સમર્થ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર-બોચમા ! grૉ વિ ઘટૂ વિવિઘત્તડ, પુરં વિ મૂ વિવિઘાહે ગૌતમ ! ભવ્યદ્રવ્યદેવ-વૈક્રિયલબ્ધિસંપન્ન મનુષ્ય અને પંચેન્દ્રિયતિર્યંચ-પિતાની વિદુર્વણ શક્તિદ્વારા એક રૂપની પણ વિકુણ કરવાને સમર્થ હોય છે, અને અનેક રૂપની પણ પિતાની વૈકિય શક્તિદ્વારા વિકુવરણા કરવાને સમર્થ હોય છે જ્યારે તેઓ “વાર્તા વિશ્વમાળે gfiષ્ટ્રિयरूवंवा, जाव पंचि दियरूवं वा, पुहत्तं विउध्वमाणे एगि दियरूवाणि वा जाव ઉરિચિવાળ વા” પિતાની વૈક્રિયશક્તિ દ્વારા એક રૂપની વિમુર્વણ કરે છે, ત્યારે જે એક રૂપ નિષ્પન્ન થાય છે તે કોઈ એકેન્દ્રિય જીવનું પણ હોઈ શકે છે, દ્વીન્દ્રિય જીવનું પણ હોઈ શકે છે, ત્રીન્દ્રિય જીવનું પણ હોઈ શકે છે, ચતુરક્રિય જીવનું પણ હોઈ શકે છે, પંચેન્દ્રિય જીવનું પણ હોઈ શકે છે. એટલે કે તે પિતાની વૈક્રિયશક્તિ દ્વારા કોઈ પણ એકેન્દ્રિય જીવના અથવા દ્વીન્દ્રિય જીવના, અથવા ત્રન્દ્રિય જીવન અથવા ચતુરિન્દ્રિય જીવના અથવા પંચેન્દ્રિય જીવના રૂપનું નિર્માણ કરી શકે છે. જ્યારે તેઓ પિતાની વૈક્રિય શક્તિ દ્વારા અનેક રૂપોનું નિર્માણ કરે છે, ત્યારે તેઓ અનેક એકેન્દ્રિય જાની, અથવા હીન્દ્રિય જીની, અથવા ત્રીન્દ્રિય જીની અથવા ચતુરિન્દ્રિય જીવોની અથવા પંચેન્દ્રિય જીવની પણ વિકુર્વણા કરી શકે છે. તે વિકુવિત રૂપે “સંજ્ઞાનિ વા, અહંકાળિ વા, સંવદ્વાન વા, સંવાણિ વા, રિસારિ વા, રિલાળ ના વિડવંતિ” સંખ્યાત પણ હોઈ શકે છે, અસંખ્યાત પણ હોઈ શકે છે, સંબદ્ધ-પિતાની સાથે સંબંદ્ધ-પુદ્ગલ દ્રવ્ય રૂપ પણ હોઈ શકે છે, અસંબદ્ધ-દૂર સ્થિત પુલ દ્રવ્ય રૂપ પણ હોઈ શકે છે, તથા તેઓ સમાન વર્ણાદિથી યુક્ત પણ હોઈ શકે છે અને અસમાન વર્ણદિકેથી યુક્ત પણ હોઈ શકે છે. “વિધિવત્તા તો પછી અgો દિકચરું જાડું સિ” આ રૂપની વિદુર્વણુ કર્યા બાદ તેઓ ઈચ્છાનુસાર શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ८७
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy