SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ કે બ્રહ્મદત્ત ચક્રવર્તીની આયુસ્થિતિ ૭૦૦ વર્ષોંની અને ભરત ચક્રવતીની આયુસ્થિતિ ૮૪ લાખ પૂર્વીની હતી. ગૌતમ સ્વામીના પ્રશ્ન-દ્ધ ધમ્મરેવાળ મંતે ! પુચ્છા ” હે ભગવન્ ! ધર્મોદેવાની સ્થિતિ કેટલા કાળની કહી છે? મહાવીર પ્રભુના ઉત્તર- નોયમા ! મેળવંતોમુહુર્ત્ત, થોરેન તેજૂનાપુનજોડી ” હે ગૌતમ ! ધમ દેવાની જઘન્યસ્થિતિ એક અન્તમુહૂતની કહી છે, આ સ્થિતિ અપ્રમત્ત સયતની અપેક્ષાએ કહી છે. પ્રમત્ત સયતની જઘન્યસ્થિતિ તે ત્રીજા શતકના ત્રીજા ઉદ્દેશકના મ`ડિતપુત્રના પ્રશ્નોત્તરામાં જણાવ્યા અનુસાર એક સમયની રહી છે. અથવા જેનું આયુષ્ય એક અન્તમુદ્ભૂત પ્રમાણુ જ ખાડી રહ્યું હાય એવા જીવ ને ચારિત્રને ધારણ કરી લે તા, તે દૃષ્ટિએ વિચાર કરવાથી આ જઘન્યસ્થિતિ વિષયક કથન ઘટિત થઈ જાય છે. ધર્માંદેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશેાનપૂર્વકાળટની કહી છે. દેશેાનપૂવ કાટિના આયુષ્યવાળા જીવના ચરિત્રગ્રહણની અપેક્ષાએ આ ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવામાં આવી છે. પૂર્વ કૈડિટમાં જે દેશેાનતા કહેવામાં આવી છે, તે પૂર્વકોટિમાં આઠ વર્ષ ઓછાં થવાને કારણે કહેવામાં આવી છે, કારણ કે આઠ વર્ષની ઉમર થયાં પહેલાં જીવમાં ચારિત્ર ગ્રહણ કરવાની ચૈાગ્યતા સભવતી નથી આઠ વર્ષના થયા ખાદ જ તેનામાં ચારિત્રગ્રહણ કરવાની ચાગ્યતા આવે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ ટ્રે?િવાળું પુછા ’” હે ભગવન્ ! દેવાધિ દેવાની સ્થિતિ કેટલા કાળની કહી છે? મહાવીર પ્રભુના ઉત્તર- લળેળવાર વાસાદું, કોનેળ ચવાણીફ પુખ્વચલ સ્સારૂં ” હે ગૌતમ ! દેવાધિદેવાની જઘન્યસ્થિતિ ૭૨ વષૅની હાય છે, જેમ કે મહાવીર સ્વામીની આયુસ્થિતિ ૭૨ વર્ષની હતી, અને દેવાધિરવાની ઉત્કૃષ્ટસ્થિતિચાર્યાસી લાખ પૂર્વની હોય છે. જેમ કે ઋષભદેવ ભગવાનનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વાંનું' હતું, ગૌતમ સ્વામીના પ્રશ્ન-' માવલેવાળ પુજ્જા ’” હે ભગવન્! ભાવદેવેની સ્થિતિ કેટલા કાળની કહી છે ? મહાવીર પ્રભુના ઉત્તર-· nોયમા ! ” હે ગૌતમ! “ ગોળ સવાલसहरसाई, उक्कोसेणं तेत्तीस सागरोवमाइं ‘• ભાવદેવાની જઘન્યસ્થિતિ દસ હજાર વર્ષોંની અને ઉત્કૃષ્ટસ્થિતિ ૩૩ સાગરોપમની કહી છે. જેમ કે વાનબ્ય તર દેવાની સ્થિતિ દસ હજાર વર્ષોંની અને સર્વાસિદ્ધ અનુત્તર વિમાનવાસી દેવાની સ્થિતિ ૩૩ સાગરોપમની કહી છે. સિગા શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૯ ૬
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy