________________
૧૦ પ્રકારના ભવનપતિ દેના ઉત્પાદ વિષે જેવું કથન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે અહી ભાવદેના ઉત્પાદનું કથન કરવું જોઈએ અનેક સ્થાને માંથી આવીને જીવ ભવનપતિ દેવરૂપે ઉત્પન્ન થાય છે. અસંસી જીવોને પણ ભવનપતિ દેવેમાં ઉત્પાદ થઈ જાય છે. તેથી જ “જહા વક્રતી” “વ્યુત્કાન્તિપદમાં કહ્યા અનુસારનું કથન અહીં ગ્રહણ કરવાનું કહેવામાં આવ્યું છે.” સૂત્ર
ભવ્ય દેવાદિ કી સ્થિતિ કા નિરૂપણ
–ભવ્યદ્રવ્યદેવ આદિની સ્થિતિવિષયક વક્તવ્યતા– “ મતિયાદવવાળ મરે! વાર્થ શાહ ઢિ પત્તા ” ઈત્યાદિ–
ટીકાર્ય–સૂત્રકારે આ સૂત્ર દ્વારા ભવ્યદ્રવ્યદેવ આદિ પાંચ પ્રકારના દેવની સ્થિતિ (આયુષ્ય)ની પ્રરૂપણ કરી છે–આ વિષયને અનુલક્ષીને ગૌતમસ્વામીએ મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછયો છે- “મવિયત્રવાળું મંતે ! વર શારું કરું guત્તા?” હે ભગવન ! ભવ્યદ્રવ્યદેવોની સ્થિતિ કેટલા કાળ સુધીની કહી છે?
મહાવીર પ્રભુનો ઉત્તર-શોરમા! કgoળે બસો દુત્ત કaોળે સિન્નિજસ્ટિવમારું” હે ગૌતમ! ભવ્યદ્રવ્યદેવની જઘન્ય (ઓછામાં ઓછી) અન્ત
હતની સ્થિતિ કહી છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની કહી છે. તેમની અન્તર્મુહૂર્ત પ્રમાણ જઘન્ય સ્થિતિ કહેવાનું કારણ એ છે કે અંતર્ગ. હતના આયુષ્યવાળાં પંચેન્દ્રિયતિય દેવોમાં ઉત્પન્ન થઈ જાય છે. તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પાપમની કહેવાનું કારણ એ છે કે ઉત્તરકુરુ આદિમાં મનુષ્યતિયાની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પાપમની હોય છે, અને તેઓ મરીને નિયમથી જ દેવ રૂપે ઉત્પન્ન થાય છે. આ ઉત્તરકુરુ આદિના જીને ભવ્યદ્રવ્યદેવે જ ગણવામાં આવે છે, કારણ કે તેઓ મરીને દેવેમાં જ ઉત્પન્ન થાય છે-અન્ય ગતિમાં ઉત્પન્ન થતા નથી __ગૌતમ સ્વામીને પ્રશ્ન-“નવેવાળે પુછા” હે ભગવન! નરદેવેની સ્થિતિ કેટલા કાળની કહી છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“ચમા ! ” હે ગૌતમ! “જળ સત્તા જસરાફ, કોળે રાણીરૂં પુરવરચરણ” ચક્રવર્તી આદિ રૂપ નરદેવેની જઘન્ય સ્થિતિ ૭૦૦ વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૮૪ લાખ પૂર્વેની કહી છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૯૫