SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુને ઉત્તર-શો મા !” હે ગૌતમ! “ ને તો હવાज्जंति, नो तिरिक्ख जोणिएहितो, नो मणुस्सेहितो, देवेहितो वि उववज्जंति " (અહંત કેવળી) નારકમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, દેવમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, પરંતુ તિર્યચગતિ અને મનુષ્યગતિમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. “દેવામાંથી આવીને ઉત્પન થાય છે.” એટલે કે માનિક આદિથી લઈને સર્વાર્થસિદ્ધવિમાનના દે પર્યન્તના દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ રૂઢુિં” ઈત્યાદિ હે ભગવન્! દેવાધિદેવ જે નારકમાંથી આવીને ઉત્પન થાય છે, તે કઈ નરકપૃથ્વીના નારકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું રત્નપ્રભાના નારકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે શર્કરા પ્રભાના, કે વાલુકાપ્રભાના, કે પંકપ્રભાના, કે ધૂમપ્રભાના, કે તમપ્રભાના, કે અધ: સપ્તમીના નારકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-પૂર્વ નિ પુત્રવધુ ૩વવાતિ, તેarો હોય. કલા” હે ગૌતમ! દેવાધિદેવ રત્નપ્રભાપૃથ્વીમાંથી, શર્કરપ્રભા પૃથ્વીમાંથી અને વાલુકાપ્રભાપૃથ્વીમાંથી નીકળીને ઉત્પન્ન થાય છે. પરંતુ પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને અધ: સપ્તમી પૃથ્વીમાંથી નીકળેલા જીવ દેવાધિદેવ રૂપે ઉત્પન્ન થતા નથી એટલે કે છેલ્લી ચાર પૃથ્વીઓમાંથી નીકળેલા જીવોમાં દેવાધિદેવત્વ સંભવી શકતું નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“હિંતો વવનંતિ” ઈત્યાદિ-હે ભગવન! જે દેવગતિમાંથી નીકળેલા છે દેવાધિદેવ થતા હોય, તે શું ભવનપતિ દેમાંથી કે વાનર્થાતરમાંથી, કે જ્યોતિષિકેમાંથી, કે વૈમાનિકમાંથી, કે નવરૈવેયકોમાંથી, કે પાંચ અનુત્તરપપાતિક દેવમાંથી નીકળેલા છે દેવાધિદેવ થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“રોચT!”હે ગૌતમ! “માજિક સરવે સવવરિ, નાર સિદ્ધર, રેસા હોવા' સૌધર્મ આદિ બાર દેવલોકમાંથી, નવરૈવેયકમાંથી, અને સર્વાર્થસિદ્ધ પર્યન્તના પાંચ અનુત્તરમાંથી આવીને છ દેવાધિદેવ રૂપે ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ ભવનપતિ, વાનવ્યંતર અને જતિષિક દેવમાંથી નીકળીને દેવાધિદેવ રૂપે જે ઉત્પન્ન થતા નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“માવવા મંતે ! તો વવવ વંતિ?” હે ભગવન! કઈ ગતિના જે ભાવદેવ રૂપે ઉત્પન્ન થાય છે? શું નારકમાંથી આવીને જીવે ભાદેવ રૂપે ઉત્પન્ન થાય છે? કે તિયામાંથી આવીને ભાવદેવ રૂપે ઉત્પન્ન થાય છે? કે મનુષ્યોમાંથી આવીને ભાવદેવ રૂપે ઉત્પન્ન થાય છે? કે દેશમાંથી આવીને ભાવદેવ રૂપે ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુને ઉત્તર-“પર્વ ઊં વવાતી મળવાતી વાવશો તણાં માળિયો” હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના છ પદમાં અસુરકુમાર આદિ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ८४
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy