________________
છે, વનવ્યન્તર દે માંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, એ જ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્કાન્તિ પદના પૂર્વોક્ત કથન અનુસાર જ્યોતિષિક દેવે માંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, વૈમાનિક દેવમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, નવરૈવેયકના દેવોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે અને વિજયથી લઈને સર્વાર્થસિદ્ધ પયતના પાંચ અનુત્તર વિમાનેામાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“gવા મરે! કિંતો રજવરિ? જિં તેરણાદિંતો વવવતિ.” ઈત્યાદિ-હે ભગવન્ ! ધર્મદેવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નારકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે તિયમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે ભવનવાસી, વનવ્યંતર, જોતિષિક, વૈમાનિક, નવગ્રેવેયક, અને પાંચ અનુત્તર વિમાનેને દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“પર્વ વહેતીમે સહુ વાચવા” હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રના છ વ્યુત્કાન્તિ પદમાં કહ્યા પ્રમાણે, નારકથી લઈને સર્વાર્થસિદ્ધક પર્યન્તના સમસ્ત માંથી આવીને જીવ ધર્મદેવ રૂપે ઉત્પન્ન થાય છે. “ના” પરન્તુ “તમા, અત્તમ, તેઝના ૩ સંનિવાસણા અવક્રમ+માતરણીવનવન્નેસ” પૂર્વના કથન કરતાં ધર્મદેવને કથનમાં એટલી જ વિશેષતા છે કે...તમ પ્રભાના નારકમાંથી, અધઃ સપ્તમીના નારકેમાંથી, તેજસકાયિકેમાંથી, વાયુકાયિકમાંથી, તથા અસંખ્યાત વર્ષના આયુષ્ય વાળા કર્મભૂમિજ, અકર્મભૂમિજ, અને અન્તર દ્વીપજ મનુષ્ય અને તિર્યંચા, માંથી આવીને જીવો ધર્મદેવ રૂપે ઉત્પન્ન થતા નથી કારણ કે જે નારકે તમપ્રભા પૃથ્વીમાંથી નીકળે છે, તેમનામાં ચારિત્ર હોતું નથી તથા અધઃસમમીમાંથી, તેજસ્કાયિકમાંથી, વાયુકાયિકમાંથી, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા અકર્મભૂમિજ, કર્મભૂમિજ, અને અન્તરદ્વીપજ મનુષ્ય અને તિર્યચેમાંથી નીકળેલા જે મનુષ્ય રૂપે ઉત્પન થઈ શકતા નથી અને મનુષ્ય રૂપે ઉત્પન્ન નહીં થવાને કારણે ચારિત્રને અભાવ હોવાને કારણે તેઓ અણુગાર રૂપ ધર્મદેવ પણ થતા નથી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રેવાળવાdi મંતે ! ગોહૂિંતો ફરવન્નતિ” હે ભગવન્! દેવાધિદેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? “જિં નેરઘુઘોિ નવવર્ષારિ, પુછા.” શું નારકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે ભવનપતિ દે માંથી આવીને ઉત્પન્ન થાય છે? કે પૃથ્વીકાયિક કિંક એકેન્દ્રિયાદિ તિનિકેમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે વાન વ્યંતર દેવમાંથી, તિષિકમાંથી, વૈમાનિકમાંથી નવ
વેયકોમાંથી, કે વિજય આદિ પાંચ અનુત્તરે પપાતિક દે માંથી આવીને ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૯૩