________________
દેશમાંથી આવીને) જીવ ભવ્યદ્રવ્યદેવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે, પરંતુ સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનના દેમાંથી આવીને જીવ ભવ્યદ્રવ્યદેવ ઉત્પન્ન થતું નથી
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ના મતે ! જોfહંતો વાવત્તિ” હે ભગવાન ! જીવ ક્યાંથી આવીને નરદેવ રૂપે ઉત્પન્ન થઈ છે? “જિં નેરાહિં તો પુરા” શું નારકમાંથી, કે તિયામાંથી, કે મનુષ્યમાંથી, કે દેવમાંથી આવીને જીવ નરદેવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“જો મા?” હે ગતમ! “નૈદિરો રિ, उववज्जंति, णो तिरिक्ख जोणिएहितो, णो मणुस्सेहितो, देवेहितो वि उववज्जति" આ નારકમાંથી આવીને પણ નરેદે રૂપે ઉત્પન્ન થાય છે, દેવેમાંથી આવીને પણ નરદેવે રૂપે ઉત્પન્ન થાય છે, પરંતુ તિયામાંથી તથા મનુષ્યમાંથી આવીને નરદેવ રૂપે ઉત્પન્ન થતા નથી આ વાતને વિશેષ રૂપે જાણવાને માટે ગૌતમ સ્વામી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“1 રેપુરં કવર કાર, ” ઈત્યાદિ હે ભગવન્! નારકમાંથી આવીને તે એ નરદેવ રૂપે ઉત્પન્ન થતા હોય, તે ક્યા નરકના નારકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું રત્નપ્રભાના નારકમાંથી આવીને નરદેવ રૂપે ઉત્પન્ન થાય છે? કે શર્કરાપ્રભાના નારકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે વાલુકાપ્રભાના નારકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે પંકપ્રભાના નારકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ધૂમપ્રભાના નારકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે તમઃપ્રભાના નારકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે અધ:સસમી પૃથ્વીના નારકમાંથી આવીને નરદેવ રૂપે ઉત્પન્ન થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“હે ગૌતમ!” રત્નપ્રભા પૃથ્વીના નારકમાંથી નીકળીને જીવ નરદેવ રૂપે ઉપન થાય છે, પરંતુ શરામભાથી લઈને અધાસપ્તમી પૃથ્વી પર્વતની પૃથ્વીઓના નારકમાંથી નીકળીને જીવે નરદેવ રૂપે ઉત્પન્ન થતા નથી.
ગૌતમ સ્વામીનો પ્રશ્ન-“ગg (હિં તો કવનંતિ, ૪િ માનવાણિहितो उपवाजंति, वाणमंतरदेवेहि तो उववज्जति ? जोइसियदेवेहिं तो उववज्जति, વેજળચરિંત કાવર્ષારિ?” હે ભગવન ! જે જ દેવોમાંથી આવીને નરદેવ રૂપે ઉત્પન્ન થતા હોય, તે શું ભવનવાસી દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે વાનર્થાતર દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે તિષિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-બોચમા ! ” હે ગૌતમ ! “અવળવાણિહિંતો वि उववज्जंति, वाणमंतरदेवेहितो० एवं सव्वदेवेसु उववाएयव्वा, वकंतीभेएणं જાવ સવપિત્તિ” નરદેવ, ભવનવાસી દેવામાથી આવીને પણ ઉત્પન્ન થાય
શ્રી ભગવતી સૂત્ર : ૧૦