________________
દેવોં કી ઉત્પતી કા નિરૂપણ
—દેવાત્પાદવક્તવ્યતામવિચારવાનું મંતે ! ગોહિતો સવŘત્તિ ''ઈત્યાદિ— ટીકા-પૂર્વ સૂત્રમાં દેવેના પ્રકાશની પ્રરૂપણા કરવામાં આવી હવે સૂત્રકાર આ સૂત્ર દ્વારા તેમની ઉત્પત્તિની પ્રરૂપણા કરે છે
''
આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછયે છે—“ વિચયુવાન મંતે ! જોËિતો વવનંતિ ” હું ભગવન્ ભવ્યદ્રવ્યદેવે કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? “ નેŕતો લવ તિ? સિવિલનોનિહિતો, મનુશ્લેષિતો, વહિંતો અવખંતિ? ” શું તેઓ નારકામાંથી આવીને ભવ્યદ્રવ્યદેવા રૂપે ઉત્પન્ન થાય છે? કે તિય ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે મનુષ્યામાંથી આવીને ઉત્પન્ન થાય છે કે દેવલાકમાંથી આવીને ભવ્યદ્રવ્યદેવ રૂપે ઉત્પન્ન થાય છે ?
**
""
મહાવીર પ્રભુના ઉત્તર-૯ નોચમા ! ” હે ગૌતમ ! નેવિંતો નવજ્ઞતિ, સિવિલનોનિહિતો, અણુસ્સે તો, તો વિવજ્ઞતિ ભવ્યદ્રવ્યદેવા નારકામાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે તિય``ચામાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, મનુષ્યમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે અને દેવામાંથી આવીને પશુ ઉત્પન્ન થાય છે. ‘મેટ્રો ના વીર્ સવેસુ વાચવા નાવ અનુત્ત રોવવાચત્તિ ” પ્રજ્ઞાપનાસૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાન્તિ પદમાં અવાન્તર પ્રકારાની જેવી પ્રરૂપણા કરવામાં આવી છે, એવી પ્રરૂપણા અહી પણ સમજવી જોઈએ એટલે કે “ જો તેઓ નારકેામાંથી આવીને ભવ્યદ્રવ્યદેવ રૂપે ઉત્પન્ન થતા હાય, તેા શું રત્નપ્રભા પૃથ્વીના નારકામાંથી આવીને ઉત્પન્ન થાય છે. ” ઈત્યાદિ ભેદોનું કથન થવુ જોઈએ આ પ્રકારે નારકાથી લઈને વૈમાનિકા પયન્તના દેવામાંથી આવીને જીવ ભવ્યદ્રબ્યદેવ રૂપે ઉત્પન્ન થાય છે, એમ સમજવુ જોઇએ. આ કથનના સારાંશ એ છે કે “ પૃથ્વીકાયિક આદિથી લઈને ભવનપતિ, થાનન્યતર, ખ્યાતિષિક, વૈમાનિક, નવત્રૈવેયક અને પાંચ અનુત્તર, આ બધા સ્થળેથી આવીને જીવ ભવ્યદ્રષ્ટદેવ રૂપે ઉત્પન્ન થતા ડાય છે. “ નવરે સહેવામાયઅન્નમૂન અંતરથીયસદ્રષિદ્ધવનું ખાવ અવાનિય ” પરંતુ અસખ્યાત વષઁના આયુષ્યવાળા એક ભૂમિજ પચેન્દ્રિય તિય ચ અને મનુષ્ય તથા અન્તરદ્વીપજ તથા સર્વાર્થસિદ્ધક, આ જીવા ભવ્યદ્રવ્યદેવ રૂપે ઉત્પન્ન થતા નથી, કારણ કે અસ`ખ્યાત વર્ષના આયુંષ્યવાળા એક ભૂમિજ મનુષ્યા અને તિયચા તથા અન્તરદ્વીપો મરીને ચંદ્રવ્યદેવ રૂપે ઉત્પન્ન થતા નથી, પણ ભાવદ્રવ્યદેવ રૂપે જ ઉત્પન્ન થાય છે. જે સર્વો સિદ્ધિક છે, તેઓ ભવ્યદ્રવ્યસિદ્ધ થાય છે, તેમને ફરી ખીજા ભવ લેવા પડતા નથી-એજ ગૃહીત ભવમાંથી તેઓ મેક્ષે ચાલ્યા તેથી ભવ્યદ્રદેવ રૂપે તેમની ઉત્પત્તિના નિષેધ કર્યાં છે. તેથી જ એવું કહેવામાં આવ્યુ છે કે નરકાદિમાંથી આવીને તથા વિજય, વૈજયન્ત, જયન્ત, અને અપરાજિત આ ચાર અનુત્તર વિમાનમાંથી આવીને (તે વિમાનેામાંના
જાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
*
-
ܕ
૯૧