________________
કહ્યો છે એટલે કે “ધર્મદેવ' પદને શું અર્થ થાય છે, અને આપ કેને ધર્મદેવ કહે છે ?
મહાવીર પ્રભુને ઉત્તર–“ોય ! ને રૂપે મળriા માવંતો ઉરિવારમિથા જાવ જુત્તમચા” ઈસમિતિથીયુક્ત, ભાષાસમિતિથીયુક્ત, એષણસમિતિથીયુક્ત, આદાનભાંડમત્રનિક્ષેપણસમિતિથીયુક્ત, ઉચ્ચાર-પ્રસ્ત્રવણ2ષ્મ-સિંઘાણ-જલ પરિઝાપના સમિતિથીયુક્ત, તથા ઉત્તમ ક્ષમા-માર્દવઆર્જવ-શૌચ-સત્ય-સંયમ–તપ-ત્યાગ–અકિંચનતા-અને બ્રહ્મચર્ય રૂપ દસ ધર્મોથી યુક્ત, ગુપ્ત, સેન્દ્રિય અને ગુપ્ત બ્રહ્મચારી, એવા જે શ્રમણ ભગવતે છે, તેમને જ ધર્મદેવ' કહેવામાં આવે છે. તે કારણે જ હે ગૌતમ! મેં દેવેનો ત્રીજો પ્રકાર “ધર્મદેવ” કહ્યો છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“રે છે તે ! gવું કૂદ, વાહિદેવા, વાવ” હે ભગવન્ ! આપે શા કારણે દેના ચેથા પ્રકારનું નામ દેવાધિદેવ” કહ્યું છે? એટલે કે આપ દેવાધિદેવ કોને કહે છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-જેમને પારમાર્થિક દેવત્વના વેગથી, દેવે પણ પિતાના દેવ રૂપે સ્વીકારે છે, તેમને દેવાધિદેવ કહે છે. એ જ વાત નીચેના
ત્રપાઠ દ્વારા સૂત્રકારે પ્રકટ કરી છે. “જે મે અરિહંતા માનવંતા, કાનાક્રાધા, રાવ સરવરિલી” હે ગૌતમ ! ઉત્પન્ન કેવળજ્ઞાન અને કેવળદર્શ નના ધારક, વીતરાગ, સર્વજ્ઞ અને સર્વદશી એવાં અહંત ભગવાનોને “દેવાધિદેવ” કહેવામાં આવે છે. તે ગળે નાર રેgિવા, રેવાવિ ” હે ગીતમ! તે કારણે મેં તેમને-સર્વજ્ઞ અહંત ભગવાનને-દેવાધિદેવ કહ્યા છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રે મરે ! કુદવ, મા રેવા, માંદેવા? ” હે ભગવન્! આપે શા કારણે દેશના પાંચમા પ્રકારને “ભાવ” નામ આપ્યું છે? એટલે કે “ભાવેદેવ” પદને શું અર્થ થાય છે અને આપ કેને ભાદેવ કહે છે ?
ભાવની અપેક્ષાએ દેવગતિ આદિ કર્મોદયના દ્વારા ઉત્પન્ન થયેલા પર્યાયની અપેક્ષાએ જે દેવ છે, તેને ભાવદેવ કહે છે. એજ વાત મહાવીર પ્રભુએ ગૌતમ સ્વામીને આપેલા નીચે પ્રમાણેના જવાબ દ્વારા પ્રકટ થાય છે. " गोयमा ! जे इमे भवणवइ, वाणमंतर, जोइसवैमाणिया देवा देवगइ नामगोચાહું છું તિ” હે ગૌતમ આ ભવનપતિ, વાનવ્યન્તર, જ્યોતિષિક અને વિમાનિક દે, કે જેઓ દેવગતિ સંબંધી નામ ગોત્ર કર્મોનું વેદન કરી રહ્યા છે-દેવગતિ ભોગવી રહ્યા છે, તેમને ભાવવ કહેવાય છે. “લે તેમાં જ્ઞાવ માવવા” હે ગૌતમ ! તે કારણે તે દેને “ભાવ” કહેવામાં આવે છે. સૂ૦૧
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૯૦