________________
दुवे भवइ ” જ્યારે તેના બે વિભાગ થાય છે, ત્યારે એક વિભાગ એક પરમાણુપુર્વાંગલ રૂપ અને ખીજો વિભાગ દ્વિદેશિક 'ધરૂપ બને છે. “ ત્તા જામાળે ત્તિનિ પરમાણુમમા મયંતિ ” યારે તે ત્રિપ્રદેશિક સ્કંધને ત્રણ વિભાગે માં વિભકત કરવામાં આવે છે, ત્યારે એક એક પુદ્ગલપરમાણુ રૂપ ત્રણ વિભાગેામાં તે ત્રિભકત થઈ જાય છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન- શ્વસ્તર મને ! પરમાણુોના વચનો સાFતિ, जाव पुच्छा ” હે ભગવન્ ! જ્યારે પરમાણુ યુદ્ધલે એક બીજા સાથે એકત્રિત થાય છે, ત્યારે તેમના સચેગથી શું ઉત્પન્ન થાય છે? એટલે ચાર પુલપરમાણુએ એકત્ર થાથી જે કાંધ ઉત્પન્ન થાય છે. તેનું નામ શું છે? મહાવીર પ્રભુના ઉત્તર-‘“ તોયમા ! ચલિપ સંઘે મયક્ ' હે ગૌતમ ! જ્યારે ચાર પરમાણુ પુદ્ગલેા અરસ્પરસની સાથે સમૈગ પામે છે, તેમના સચેગથી એક ચાર પ્રદેશિક સ્કંધ ઉત્પન્ન થાય છે.
>>
ત્યારે
એટલે કે ચાર પુદ્ગલપરમાણુઓના સંયેાગથી જે સ્કંધ બને છે. તેનુ' નામ ચતુપ્રદેશિક કંધ થાય છે. તે મિન્નમાળે દુહા ત્રિ, તિાવિ, ચલા વિજ્ઞ૬ '' જ્યારે આ ચતુષ્પ્રદેશિક સ્કધ પેાતાની આ અવસ્થાના ત્યાગ કરીને વિભક્ત થઇ જાય છે, ત્યારે તેના બે વિભાગ પશુ પડી શકે છે, ત્રણ વિભાગ પણ પડી શકે છે અને ચાર વિભાગ પણ પડી શકે છે. “દુહા જ્ઞમાળે વાચકો પરમાણુપોઢે, ચોતિલિણ વધે અથર્” જયારે તેના બે વિભાગ થાય છે, ત્યારે તેના એક ભાગમાં એક પરમાણુયુદ્બલ હાય છે અને ખીજા ભાગમાં એક ત્રિપ્રદેશિક કપ ચાય છે. अहवा - दोपएसिया સંધા મયંત્તિ ” અથવા દ્વિદેશિક કધ રૂપ એ ત્રિભાગ પણ પડી શકે છે. એટલે કે એક વિભાગ દ્વિપ્રદેશિક સ્મુધ રૂપ અને ખીન્ને વિભાગ પશુદ્વિપ્રદેશિક કધરૂપ જ હાય છે.
" तिहा कज्जमाणे एगयओ दो परमाणुपोगगला, एगयओ दुप्पएसिए खंधे भवइ ” જ્યારે ચતુષ્પદેશિક કધને ત્રણ વિભાગમાં વિભક્ત કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુદ્ગલવાળા એ ભાગે અને દ્વિપ્રદેશિક સબંધ રૂપ ત્રીજો ભાગ થાય છે. 'चउड़ा कज्जमाणे चत्तारि परमाणुपोग्गला भवंति " ચતુ પ્રદેશિક સ્ક ંધને જ્યારે ચાર વિભાગમાં વિભક્ત કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુદ્ગલરૂપ ચાર ભાગેા થઈ જાય છે.
((
,,
ગૌતમ સ્વામીને પ્રશ્ન-વૃંત્ર મતે ! પરમાણુવોરા પુછા ” હે ભગ વાન્! જ્યારે પાંચ પરમાણુ પુદ્ગલેા એકત્રિત થઈ જાય છે ત્યારે તેમના સચેાગથી શુ' ખને છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-“ ગોચના ! વંચત્તિર્ સંઘે મ ્ ' હે ગૌતમ ! જ્યારે પાંચ પરમાણુઓના પરસ્પરની સાથે સચેાગ થાય છે, ત્યારે તેમના સચેાગને લીધે પાંચ પ્રદેશિક સ્મ્રુધ ઉત્પન્ન થાય છે. “ સે મિઝ્ઝમાળે ટુદ્દા વિ, તિજ્ઞા વિ, અાવિ, વચા વિજ્ઞર્” જ્યારે આ પંચપ્રદેશિક સ્કધના
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
ܪܕ
૩