________________
વિભાગ કરવામાં આવે છે ત્યારે તેના બે વિભાગ પણ થઈ શકે છે, ત્રણ વિભાગ પણ થઈ શકે છે. “સુહા 7મા જગો પરમાણુપૂજા, પ્રાચશો જરૂતિg મ” જ્યારે પંચપ્રદેશિક સ્કંધને બે વિભાગમાં વિભક્ત કરવામાં આવે છે. ત્યારે એક વિભાગ એક પરમાણુ યુદ્રલરૂપ અને બીજે વિભાગ ચતુષ્પદેશિક સ્કંધરૂપ બને છે. “ અવા-unયો દુષ્પત્તિ વિશે મય, unો તિquet વધે મારૂ” અથવા-ઢિપ્રદેશિક સ્કંધરૂપ એક ભાગ અને ત્રિપ્રદેશિક સ્કંધરૂ ૫ બીજો ભાગ નિષ્પન્ન થાય છે. “સિદા કરનાળે umયો તો પરમાણુime, તિપૂર્ણાસણ વધે માર” જયારે આ પંચ પ્રદેશિક સ્કંધને ત્રણ વિભાગમાં વિભક્ત કરવામાં આવે છે, ત્યારે તેના બે વિભાગે એક એક પરમાણુ પુલ રૂપ હોય છે અને ત્રીજો વિભાગ ત્રિપ્રદેશિક એક સધ રૂપ હોય છે. “ અવા-જાગો વામugramછે, uTયો હો તુqgfથા ધંધા મયંતિ ” અથવા-આ પ્રમાણે પણ તેના ત્રણ વિભાગ પડે છે–એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ હોય છે, અને બીજો અને ત્રીજો વિભાગ દ્વિપ્રશિક બે બે રૂપ હોય છે. “૨૩ વમળ પ્રાઇમ તિક્તિ પરમગુપમા, જયગો સુtifણા ધિવે મારુ” જ્યારે પંચ પ્રશિક સ્કંધને ચાર વિભાગમાં વિભક્ત કરવામાં આવે છે, ત્યારે એક એક પરમા
પુદ્રાલવાળા ત્રણ વિભાગ થાય છે અને દ્વિપ્રદેશિક સ્કંધ રૂપ એક વિભાગ થાય છે. “વંજ = 7મા વંર પરમાણુવોwાળ અવંતિ” જ્યારે પાંચપ્રદેશિક સ્કંધના પાંચ વિભાગ પાડવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ પુલવાળા પાંચ વિભાગમાં તે વિભક્ત થઈ જાય છે.
ગૌતમ સ્વામીનો પ્રશ્ન-“ઇમરે ! પરમrgોnત્તા પુછા” હે ભગવન્! જ્યારે છ પરમાણુ યુદ્ધો એક બીજા સાથે એકત્રિત થાય છે, ત્યારે તેમના સગથી કઈ વસ્તુ ઉત્પન્ન થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-બોચમા !હે ગૌતમ! “જcomતિg વધે મવરૂ” જ્યારે છ પુલ પરમાણુઓ એક બીજા સાથે સંગ પામે છે, ત્યારે તેમના સંગને લીધે છ પ્રદેશિક એક કંધ ઉત્પન્ન થાય છે. “શે મિત મા દુહા કિ, તિર વિ કાલ ઝટક વિ જsm” જ્યારે આ છ પ્રદેશિક સ્ક ધ વિભક્ત થઈ જાય છે, ત્યારે તેના બે, ત્ર), ચાર, પ્રાંચ, અથવા છ વિભાગો થઈ શકે છે. “ જીવનમાળે gmયમો ઘરમાણપોને, પારો પંજલિ હવે માફ” જયારે તેના બે વિભાગ થઈ જાય છે, ત્યારે એક વિભાગ એક પુલ પરમાણુ રૂ૫ અને બીજો વિભાગ પાંચ પ્રદેશિક એક
ધ રૂપ સંભવી શકે છે. “ગવા” અથવા “પાયો સુજલા ધંધે, ઘા
શ્રી ભગવતી સૂત્ર : ૧૦