________________
ओ उपसिए खंधे भवइ '' એ પ્રદેશિક કધ રૂપ એક ભાગ અને ચાર પ્રદેશિક સ્પધરૂપ બીજો ભાગ પશુ સંભવી શકે છે. અવા તો તિવ્પત્તિયા હ્રષા મત્ત ’ અથવા-ત્રિપ્રદેશિક સ્કધ રૂપ એક ભાગ બને છે અને બીજો ભાગ પણ ત્રિપ્રદેશિક સ્કંધ રૂપ જ બને છે.
66
तिहा कज्जमाणे एगयओ दो परमाणुपोग्गला, एगयओ चउप्पएसिए खंधे भवइ " જ્યારે આ છ પ્રદેશિક સ્ક`ધને ત્રણ વિભાગેામાં વિભક્ત કરવામાં આવે છે, ત્યારે એક પુદ્ગલપરમાણુ રૂપ એક વિભાગ, એક પુદ્ગલપરમાણુ રૂપ બીજો વિભાગ અને ચારપ્રદેશિક ધ રૂપ ત્રીજે વિભાગ થઈ જાય છે. ‘ ગયા-યો મનુજો છે, વાયો દુપ્પણિદ્ વંયે, પાયો तिप्पएसिए खंधे भवइ ' ” અથવા એક પરમાણુ પુદ્દગલ રૂપએક ભાગ, દ્વિપ
""
66
દેશિક કપ રૂપ બીજે ભાગ અને ત્રિપ્રદેશિક કધ રૂપ ત્રીજે ભાગ, આ પ્રકારના ત્રણ વિભાગમાં તે છ પ્રદેશિક ધ વિભક્ત થઈ જાય છે. લા-તિન્નિ યુવત્તિયા ધંધા મયંતિ” અથવા ત્રણ દ્વિદેશિક ધા રૂપે પણ તે વિભક્ત થઈ જાય છે चउहा कजमाणे एगयत्रो तिमि परमाणु पोगला, एगयओ तिप्पसिए संवे भवइ છ પ્રદેશિક કધના જ્યારે ચાર વિભાગ કરવામાં આવે છે, ત્યારે એક પુદ્ગલપરમાણુ રૂપ ત્રણ વિભાગા અને ત્રિપ્રāશિક સ્કંધ રૂપ એક વિભાગમાં તે વિભક્ત થઈ જાય છે.
""
એક
66
17
अहवा - एगयओ दो परमाणु पोग्गला भवंति, एगयओ दुप्पएसिया खंत्रा भवंति " અથવા એક એક પુદ્ગ પરમાણુ રૂપ એ વિભાગ થાય છે અને દ્વિપદેશિક એ સ્કંધા રૂપ બીજા બે વિભાગ થાય છે. આ પ્રકારના ચાર વિભાગે પશુ સૌભવી શકે છે. “ પંચા જન્ગમાળે રાયો વત્તા પરમાણુને હા, શ્નदुपसि खंधे भवइ ૭ પ્રદેશિક કધને જ્યારે પાંચ વિભાગેામાં વિભકત કરવામાં આવે છે, ત્યારે એક એક પુદ્ગલ પરમાણું રૂપ ચાર વિભાગે અને દ્વિપદેશિક ←ધ રૂપ એક વિભાગ થઈ જાય છે. ડ જગમાળે છે. માનુોજા અવંતિ ' જ્યારે છ પ્રદેશિક કને છ વિભાગામાં વિભકત કરવામાં આવે છે, ત્યારે એક એક પુદ્ગલપરમાણુવાળો છે વિભાગે થઈ જાય છે
छहा
ગૌતમ સ્વામીને પ્રશ્ન ( સત્તમંતે ! વર્માળુરોજા પુષ્ઠા) હે ભગ વન્! જ્યારે સાત પરમાણુ પુદ્ગલે એક ખીજાની સાથે મળી જાય છે, ત્યારે તેમના સચોગથી કઈ વસ્તુ ઉત્પન્ન થાય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-‘વોચમા ! ”હે ગૌતમ ! " सत्तप्पएसिए खंधे મવક્ '' તેમના સંચાગથી એક સાત પ્રદેશિક સ્કંધ બને છે. સેમિન્ગમાળે ટુા ત્રિ, નાવ સત્તા વિજ્ઞફ '' આ સાત પ્રદેશિક સ્કધના જ્યારે વિભાગેા કરવામાં આવે છે ત્યારે તેના બે, ત્રણુ, ચાર, પાંચ છ અથવા
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૫