________________
પરમાણુ યુદ્રલોં કા નિરૂપણ
-પુતલવક્તવ્યતા“સવ ની પૂર્વ વસી” ઈત્યાદિ– ટીકાથ-ત્રીજા ઉદ્દેશામાં રતનપ્રભા આદિ પૃથ્વીની પ્રરૂપણ કરવામાં આવી છે. તે પૃથ્વી પકૂલાત્મક હોય છે. પૂર્વસૂત્ર સાથે આ પ્રકારના સંબંધને લીધે હવે સૂત્રકાર પલેની પ્રરૂપણ કરે છે
“જિદે નાવ પ વચાતી ” રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા તેમને વંદણાનમસ્કાર કરવાને માટે જનસમૂહ નીકળી પડયો વંદણાનમસ્કાર કરીને તથા ધર્મકથા સાંભળીને પરિષદુ વિસર્જિત થઈ ત્યાર બાદ ધર્મતત્વને શ્રવણ કરવાની અભિલાષાવાળા ગૌતમ સ્વામીએ વિનયપૂર્વક બને હાથ જોડીને શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે પ્રશ્ન પૂછ–“તો મરે! ઘરમાંgવોરા અને સાત્તિ પાચનો સાત્તિ િમવરૂ?” હે ભગવન!
જ્યારે બે પુલ પરમાણુઓને એક બીજાની સાથે સંયોગ થાય છે ત્યારે શું થાય છે–એટલે કે તેમના સંગથી કઈ ચીજ ઉત્પન્ન થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર– “જોવા!” હે ગૌતમ! “તુળmgિ a મા” બે પુદ્ગલ પરમાણુ એના પરસ્પરના વેગને લીધે ઢિપ્રદેશી (બે પ્રદેશવાળ અથવા બે અવયવવાળ) એક અંધ ઉત્પન્ન થઈ જાય છે “તે મિગमाणे दुहा कज्जइ, एगयओ परमाणुपाग्गले एगयओ परमाणुपोग्गले भव" જ્યારે તે દ્વિદેશી કંધના બે ભાગ પાડવામાં આવે છે ત્યારે એક ભાગ એક પરમાણુ રૂપ હોય છે અને બીજો ભાગ પણ એક પરમાણુ રૂપ જ હોય છે,
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સિન્નિ મતે ! vમguો પાયો RTE ત્તિ, પાચમો સારા મિત્ર? ” હે ભગવન્! જયારે ત્રણ પુદ્ગલપરમાણુઓ એક બીજા સાથે એકત્રિત થઈ જાય છે, ત્યારે તે ત્રણ પુદ્ગલપરમાશુઓના સંગથી કઈ વસ્તુ ઉત્પન્ન થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” હે ગૌતમ! “ રિધ્વજ હશે અવરૂ” એકત્ર થયેલા તે ત્રણ પુદ્ગલપરમાણુઓ વડે એક ત્રિપદેશિક ઘ ઉત્પન્ન થાય છે “તે મિઝમળે સુવિ તિહાર રાફ” જ્યારે તે ત્રિપ્રદે. શિક સ્કંધના વિભાગ પાડવામાં આવે છે, ત્યારે બે વિભાગ પણ પડે છે અને ત્રણ વિભાગ પણ પડે છે. “દુહા જમાને છાયો માણવોકે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૦