________________
ચૌથે ઉદ્દેશક કા સંક્ષિસ વિષય વિવરણ
આરમાં શતકના ચેાથા ઉદ્દેશાના પ્રારંભ આ ચેાથા ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે તેને સક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે છે
એ પરમાણુઓના સચૈાગથી જે એ અણુવાળા સ્કન્ધ બને છે તેના આકારની પ્રરૂપણા–એજ પ્રમાણે ત્રણ પરમાણુઓના સચાગથી મનતા ત્રિઅ શુક્ર સ્કન્ધના, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, સખ્યાત, અસખ્યાત અને અનંત પરમાણુઓના પરસ્પરના સચેગથી મનતા ચાર અણુવાળાથી લઈને અનંત પન્તના અણુવાળા સ્કન્ધાના આકારાની પ્રરૂપણા-અનન્તાનન્ત પુદ્ગલ પરાવર્તનનું પ્રરૂપણુ-પુદ્ગલ પરાવતના પ્રકારનું નિરૂપણુ-નૈરયિકાના પુદ્ગલપરાવર્તનું નિરૂપણુ-અસુરકુમારના ઔદારિક પુદ્ગલપરાવતનું નિરૂપણ–એક નૈરચિકના વૈચિપુદ્ગલપરાવની પ્રરૂપણા-નૈયિકાના પુદ્દલપરાવત'ની પ્રરૂપણા એક નૈયિકમાં નૈયિકત્વાવસ્થામાં ઔદારિક પુદ્ગલ પરાવર્તની પ્રરૂપણા એક નૈરયિકના પૃથ્વીકાયિકત્વની અવસ્થામાં ઔદારિક પુદ્ગલપરાવતની પ્રરૂપણા એક અસુરકુમારના ભૂતભાવિ નરયિકત્વાવસ્થામાં ઔદારિક પુદ્દલપરાવર્તની પ્રરૂપણા–એક નૈરયિકના નૈરયિકત્વ અવસ્થામાં વૈક્રિયપુદ્ગલ પરાવની પ્રરૂપણા— એક નૈયિકના પૃથ્વીકાયિકત્વ અવસ્થામાં વૈક્રિયપુદ્ગલ પરાવત ની પ્રરૂપણાનૈચિકાને નૈરયિકત્વાવસ્થામાં કેટલા ઔદારિક પુલ પરાવત વ્યતીત થઈ ચુકયા છે ? આ પ્રશ્નના ઉત્તર નૈયિકાના પૃથ્વીકાયિકની અવસ્થામાં ઔદારિક પુદ્ગલપરાવર્તની પ્રરૂપણા-ઔદારિક પુદ્ગલપરાવર્તીના હેતુના સ્વરૂપનુ નિરૂપણઔદારિક પુદ્દલપરાવતની નિષ્પત્તિના કાળનું નિરૂપણું-ઔદારિક યુદ્ધલપરાવત કાળના અલ્પમહ્ત્વ માદિનું કથન-પુદ્ગલપરાના અલ્પમહત્વ આદિની પ્રરૂપણા.
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧