SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ વિકલ્પો મને છે. અસખ્યાત પ્રદેશી કધના યારે સખ્યાત વિભાગે કરવામાં આવે છે ત્યારે ૧૨ અને અસખ્યાત વિભાગે કરવામાં આવે ત્યારે એક જ વિકલ્પ અને છે. એજ વાત “ असंखेज्जा परमाणु रोग्गला भवंति " આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. અનત પ્રદેશિક સ્કંધના એ વિભાગેા કરવામાં આવે ત્યારે ૧૩ વિકલ્પા, ત્રણથી લઈને અસખ્યાત પર્યન્તના વિભાગા કરવામાં આવે ત્યારે અનુક્રમે ૨૫, ૩૭, ૪૯, ૬૧, ૭૩, ૮૧, ૯૭, ૧૦૯, ૧૨ અને ૧૩ વિકલ્પા બને છે. અને જ્યારે તેના અન ંત વિભાગે કરવામાં આવે છે ત્યારે એક જ વિકલ્પ અને છે. એજ વાત ""अनंतहा कज्जमाणे ગતા પરમાણુપોપલા મત્તિ ત્તિ” આ સૂત્રપાઠ } દ્વારા પ્રકટ કરવામાં આવી છે. સ્ll સંહનન કે ભેદ સે પુદ્ગલ પરિવર્તન કા નિરૂપણ ---પુદ્ગલપરિવત્ત વક્તવ્યતા—— ‘ પશ્વિન મટે ! વમાનુજોહાન' ' ઇત્યાદિ— ટીકા-આગલા સૂત્રમાં પુદૂગલાના સચાગ આદિનું કથન કરવામાં આવ્યુ’ છે, એજ વાતનું સૂત્રકાર હવે અન્ય પ્રકારે પ્રતિપાદન કરે છે—Ěિ ળ' મને ! परमाणुपोग्गलाण' साहणणा भेयाणुवाएण पोग्गल परियट्टा समणुगंतव्वा भवतीति मक्वाया સ'હુનન એટલે સઘાત અને ભેદ એટલે વિયેાગ અથવા અલગ થવું તે જેટલાં પુદ્ગલ દૂગ્ધા છે, તેમની સાથે પરમાણુઓના જે સચાગએકી ભાવરૂપ સબંધ–અને વિયેાગ થતા રહે છે, તેનું જ નામ ( સહનનભેદાનુપાત ’છે. આ સંહનન અને ભેદની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે એક પુદ્ગલપરમાણુ પણ એ અણુવાળાથી લઈને અનંત પર્યંતના અણુએવાળાં દ્રવ્યેાની સાથે સયુકત થવા રૂપ અનત પરાવત્તો પ્રાપ્ત કરતુ રહે છે. પુદ્ગલપરમાણુ પાતે જ અનત છે, અને તેમા પ્રત્યેક દ્રબ્યની સાથે મળતાં રહે છે, અને તે દ્રબ્યામાંથી અલગ થતાં રહે છે, એજ તેમને પરિવત ભાવ છે. પ્રત્યેક પરમાણુની સાથે એ પરવત'ભાવ થતા રહે છે. આ રીતે પ્રત્યેક પરમાણુના પિરવત'ભાવ અનત હેાય છે. એજ કારણે તે પરિવત ભાવને અહી. અનતાન'ત કહેવામાં આવ્યા છે. અનંતના અનતગણાં કરવાથી અન’તાન'ત આવે છે. અહી એજ વાતને અનુલક્ષીને ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછયેા છે કે...હે ભગવન્ ! પુદ્ગલદ્રબ્યાની સાથે પરમાણુઓના સાંચાગ આદિ રૂપ જે અનંતાનંત પુદ્ગલપરિવત થતાં રહે છે, તે શું જાણવા લાયક હોવાને કારણે તેમનું અહી પ્રતિપાદન કરવામાં આવ્યું છે? ܕܙ શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૨૫
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy