SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુનો ઉત્તર-બહંતા, શો મા ! ઘણા પરમાણુવાન રાહના નાવ માયા” હા, ગૌતમ ! આ પૂર્વોક્ત પરમાણુ યુદ્ગલેના સંગવિયાગરૂપ સંહનદાનુપાતથી જાયમાન (જનિત) અનંતાનંત પદગલપરાવર્ત થતા રહે છે, આ વિષય જાણવા જે છે. તે કારણે જ અહીં તેની પ્રરૂપણ કરવામાં આવી છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-બાવિન મરે! નારિયે જઇનને હે ભગવાન ! પુદ્ગલપરાવર્તાને કેટલા પ્રકારો કહ્યા છે? મહાવીર પ્રભુનો ઉત્તર-“નોરમા !હે ગૌતમ ! “સવિણા વગારિયા જwત્તા ” પુદ્ગલપરાવર્તના સાત પ્રકારે કહ્યા છે. “તંગ” તે પ્રકારે નીચે પ્રમાણે છે-“ભોઢિપોઝિરિયન્ટ્ર” ઔદારિક પગલપરાવર્ત, વેચિવોચઢારિય” વૈશ્યિપુદ્ગલપરાવર્ત, “સેવાપોરવરિચ”તૈજસ પુદ્ગલપરિવત “ગોઝારિય” કામણપુદ્ગલપરાવતું, “જuraો પરિચ” મનપુદ્ગલ પરિવર્તે, “વરૂપોમારુચિ વચ પુદ્ગલપરિવર્ત, અને “બાળTyવોટિરિયલ્ટે” આનપ્રાણ પુદ્ગલપરિવર્ત ઔદારિક શરીરમાં રહેલા જીવ દ્વારા જે દારિક શરીરને ચગ્ય દ્રવ્યોને ઓદારિક શરીરરૂપે સંપૂર્ણરૂપે ગ્રહણ કરવામાં આવે છે, તેનું નામ દારિક પુદ્ગલ પરિવર્તે છે. એજ પ્રમાણે વૈક્રિયપુદ્ગલ પરિવર્તન આદિ વિષે પણ સમજવું. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મેરવા તે ! વદે જોઢવરિયા ને?” હે ભગવન્ ! નારકમાં કેટલા પ્રકારના પુલ પરિવર્તને સદ્ભાવ હેય છે? મહાવીર પ્રભુને ઉત્તર-બોચમા ! ” હે ગૌતમ ! અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરનારા નારકમાં “સવિષે જો ઋચિ જજો” સાત પ્રકારના પુદ્ગલ પરિવર્તને સદ્ભાવ કહ્યો છે. “સંત” તે સાત પ્રકારે નીચે પ્રમાણે છે-“રાસ્ટિોરારિ, વેરવિચઢ, તે પોસ્ટ य?, कम्मापोग्गलपारयट्टे, मणपोग्गलपरियट्टे, वइपोग्गलपरियट्टे आणापाणुपोग्गलવરિર(૧) ઔદારિક પુદ્ગલ પરિવર્ત, (૨) વૈક્રિયપુદ્ગલ પરિવર્ત, (૩) વૈજ. સપુદ્ગલ પરિવર્ત, (૪) કામણપુદ્ગલપરિવર્ત, (૫) મન યુગલ પરિવર્ત, (૬) વચનપુદ્ગલપરિવર્ત, અને (૭) આનપ્રાણપુદ્ગલ પરિવર્ત આનપ્રાણપુદ્ગલપરિવર્તનું બીજું નામ શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરિવર્ત પણ છે. જૈવમાનિક દેવ પર્યન્તના જીવન પુદ્ગલપરિવર્ત વિષે નારકેના પુદ્ગલ પરિવર્તના જેવું જ કથન સમજવું. ગૌતમ સ્વામીને પ્રશ્ન-બgrણે બં મંતે ! ને રણ જેવા શો - ચિત્તોngરિચ” હે ભગવન્ ! એક એક નારકના કેટલા ઔદારિક પગલપરિવર્ત થઈ ચુકયા છે? એટલે કે એક એક નારકે કેટલા ઔદારિક પુદ્ગલ પરિવર્ત કર્યા છે? શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૨૬
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy