SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુનો ઉત્તર-“શાંતા” હે ગૌતમ ! એક એક નારકમાં અનંત પુદ્ગલ પરિવર્તન થઈ ચુક્યા છે, કારણ કે અતીતકાળ અનાદિ છે, અને જીવ પણ અનાદિ છે તથા જીવની સંસારદશામાં અપરાપર પુદ્ગલ ગ્રહણ કરવાની સ્વરૂપતા (સંભવિતતા) છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-વચા પુરવET?” હે ભગવન્! એક એક નારકના ભવિષ્યકાળભાવી કેટલા દારિક પુલ પરિવર્ત કહ્યા છે? મહાવીર પ્રભુને ઉત્તર-“શરણ ગરિધ, રસરૂ નહિ” હે ગૌતમ! દરભવિક અને અભવ્ય હેવાને કારણે કોઈ નારક જીવમાં ભવિષ્યકાળભાવી દારિક પુદ્ગલ પરિવર્તને સદ્ભાવ હોય છે, અને કોઈ નારક જીવમાં ભવિ કાળભાવી ઔદારિક પુલ પરિવર્તને સદૂભાવ હોતું નથી, કારણ કે જે જીવ નરકાદિમાંથી નીકળીને મનુષ્ય ભવમાં ઉત્પન્ન થઈને સિદ્ધિ પ્રાપ્ત કરશે તેમનામાં તથા સંખ્યાત અથવા અસંખ્યાત લ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરશે તેમનામાં પણ ઔદારિક પુલ પરિવર્તને સદૂભાવ હેતે નથી કારણ કે આ દારિક પુદ્ગલપરિવત અનંતકાળમાં પરણીય હોય છે. “રાસ્થિ agomળएको वा, दो वा, तिनि चा, उकोसेण संखेज्जा वा, असंखेज्जा वा, अणंतावा" જે નારક જીવમાં લાવી દારિક પુલ પરિવર્તને સદ્ભાવ હોય છે, તેમને તે ઓછામાં ઓછા એક અથવા બે અથવા ત્રણ થશે અને વધારેમાં વધારે સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત થશે. ગૌતમ સ્વામીને પ્રશ્ન- મેણ નં અંતે ! કુમાણ જેવા ગોરાણિચોવરિચર મા ?” હે ભગવન! એક એક અસુરકુમારના કેટલા પુલપરિવર્ત થઈ ચુક્યા છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“u Rવ પૂર્વ વાર વેનrળચરર” ગૌતમ ! આ વિષયને અનુલક્ષીને એક નારક જીવના વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં પણ સમજવું. એટલે કે એક એક અસુરકુમારના ભૂતકાલીન ઔદારિક પુદ્ગલ પરિવર્ત અનંત થઈ ચુક્યા છે. એજ પ્રમાણે એક એક વિમાનિક પર્યન્તના દેવના પણ ભૂતકાલીન ઔદારિક દ્રલપરિવર્ત અનંત થઈ ચુક્યા છે. ભાવી ઔદારિક પુલ પરિવર્ત વિષે પણ નારકેના ભાવી દારિક પુલ પરિવર્તન જેવું જ કથન સમજવું એટલે કે કઈ ભવનપતિમાં ભાવી ઔદારિક પુલ પરિવર્તને સદ્ભાવ હેતું નથી અને કઈમાં ભાવી ઔદારિક ભાવી પગલપરિવતને સદ્ભાવ હોય છે. વૈમાનિક દે પર્યન્તના જ વિષે પણ આ પ્રકારનું જ કથન ગ્રહણ કરવું જોઈએ, જે જીવમાં ભાવી ઔદારિક પુદ્ગલ પરિવર્તને સદ્ભાવ હોય છે, તે જીવમાં ઓછામાં એાછા એક, બે અથવા ત્રણને અને વધારેમાં વધારે સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત ભાવી દારિક પુદ્ગલ પરિવર્તને સદ્ભાવ હશે, એમ સમજવું. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“gree i ! નેફચરણ ચા વેજિય વસ્ત્રાવ ગા?” હે ભગવન્! એક એક નારકે ભૂતકાળમાં કેટલા ક્રિય પુદ્ગલ પરિવર્ત કર્યા છે? શ્રી ભગવતી સૂત્ર : ૧૦
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy