SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુને ઉત્તર-“તા, પર્વ દેવ વિમાઢવિચટ્ટા રહેલ રેશિયોજારિયા રિ માજિદશા” હે ગૌતમ! એક એક નારક ભૂતકાળમાં અનંત વૈક્રિયપુદ્ગલપરિવર્ત કરી ચુક્યો છે. પહેલાં ઔદ્યારિક પુદ્ગલ પરિવર્તન વિષયમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહી ક્રિયપુદ્ગલ પરિવર્ત વિષે પણ ગ્રહણ કરવાનું છે. “ઘર્ષ કાર રેમणियस्स एवं जाव आणापाणु पोग्गलपरियट्टा, एए एगत्तिया सत्त दंडगा भवंति" આ પૂર્વોક્ત રીત અનુસાર વૈમાનિક પર્યન્તના એક જીવના ભૂતકાલિક વૈકિ. યપુગલ પરિવર્ત અનંત થઈ ચુક્યા છે, તથા ભાવી વૈક્રિયપુદ્ગલ પરિવર્ત જઘન્ય (ઓછામાંઓછા) એક, બે અથવા ત્રણ થશે અને વધારેમાં વધારે સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત થશે-પૂર્વોકત ઔદારિક અને વૈક્રિયપુટૂલ પરિવર્તની જેમ જ ભૂતકાલીન તૈજસપુલ પરિવર્ત, કાર્મણપુલ પરિવર્ત, મનઃ પુલ પરિવર્ત, વચઃપુદ્ગલ પરિવર્ત અને આનપ્રાણપુદ્ગલ પરિવર્ત પણ એક એક નારકથી લઈને વૈમાનિક પર્યન્તના જીવ દ્વારા અનંત થઈ ચુક્યા છે, તથા આનપ્રાણપુલ પરિવર્ત પતિના જે સાતે ભાવી પરિવર્તે છે, તે જ ન્યની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે એક, બે, અથવા ત્રણ થશે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ વિચારવામાં આવે તે સંખ્યાત અસંખ્યાત અથવા અનત થશે આ રીતે પકત નારક આદિ વૈમાનિક પર્યન્તના ૨૪ દંડકના જીને વિષે સાત પ્રકારના પુદ્ગલ પરિવર્તને અનુલક્ષીને સાત-સાત પ્રશ્નોત્તર સમજવા જોઈએ આ પ્રકારે એક એક નારકાદિ વિષે સાત દંડક સમજવાના છે. હવે ગૌતમ સ્વામી બહુવચનને આધાર લઈને મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“મેરાળ મરે ! છેવફા ગોરાજીપોઝારિયા?” હે ભગવન ! નારક જીવના ભૂતકાલિક દારિક પુલ પરિવર્ત” કેટલા થઈ ચુકયા છે? ઉત્તર-“જોયા” હે ગૌતમ ! “iા” નારક જીવોએ ભૂતકાળમાં અનંત ઔદારિકપુલ પરિવર્ત કર્યા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“હે ભગવન ! નારક જીવોના ભાવી ઔદારિકપુદ્ગલ પરિવર્ત કેટલા થશે ? ઉત્તર-“મા ” હે ગૌતમ ! નારક છે. ભવિષ્યમાં અનંત ઔદારિક પુલ પરિવર્ત કરશે વૈમાનિક પર્યન્તના જીના ભૂત અને ભાવી ઔદારિક પુકલ પરિવર્તના વિષયમાં પણ નારકના ભૂત અને ભાવી ઔદારિક પુલ પરિવર્તના જેવું જ કથન ગ્રહણ કરવું જોઈએ. “एवं वेठब्वियपोगालपरियट्टा वि, एवं जाव आणापाणुपोग्गलपरियट्टा વૈમાનિચાળે ” એજ પ્રમાણે નારકથી લઈને વિમાનિકે પર્યન્તના જીના ભૂતકાલીન અને ભવિષ્યકાલીન વૈદિયપુલ પરિવર્તે પણ અનંત જ સમજવા એજ પ્રમાણે તેમના આણપ્રાણપુલ પરિવર્ત પતના પરિવર્તે પણ અનંત જ સમજવા. પુર્વાણ પોરિયા અત્ત કરવી ” આ પ્રકારે નારકોથી શ્રી ભગવતી સૂત્ર : ૧૦
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy