________________
લઈને વૈમાનિકે પર્યન્તના ૨૪ દંડકના જીવામાંના પ્રત્યેક દડકના જીવે વિષે બહુવચન વિષયક સાત સાત આલાપ થાય છે આ એકત્વ અને અહુત્વ દડકામાં એટલા જ તફાવત છે કે-“એકત્વ દડકામાં કાઈ જીવના ભાવી પુદ્ગલપરિવર્તીના અભાવ બતાવવામાં આવ્યા છે પરન્તુ અહુત્વ દંડકમાં તે સઘળા જીવામાં ભાવી પુદ્ગલપરાવર્તના સદ્દભાવ અવશ્ય હાય જ છે, એમ કહેવામાં આવ્યું છે, કારણ કે ત્યાં સમુચ્ચય રૂપે જવાની વાત કરવામાં આવી છે.”
ગૌતમ સ્વામીના પ્રશ્ન- નમેલન્ મને ! નેચરલ Àત્તે દેવા ઓહિયો હરિચઢ્ઢા ગયા ?” હે ભગવન્ ! એક એક નારકને નાકાવસ્થામાં ભૂતકાલીન ઔદારિક પુદ્ગલપરિવત કેટલા થાય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર- ચિહ્નો વિ” એક એક નારકને નારકા વસ્થામાં ભૂતકાલીન ઔદારિક પુન્દ્વપરિવત એક પણ સ`ભવી શકતા નથી, કારણ કે નારક અવસ્થામાં રહેલા જીવમાં (નારક જીવમાં) ઔદારિક પુદ્ર લેને ગ્રહણ કરવાના જ અભાવ રહે છે.
નારક
ગૌતમ સ્વામીના પ્રશ્ન-‘ત્રા પુરેલા ? ’'હે ભગવન્ ! અવસ્થામાં રહેલા એવા એક એક નારકના ભાવી ઔદારિક પુદૂગલપરિવત કેટલા કહ્યા છે?
મહાવીર પ્રભુના ઉત્તર-‘સ્થિ કોવિ’હે ગૌતમ ! નારક અવસ્થામાં રહેલા એક એક નારક જીવમાં ભાવી ઔદારિક પુદ્ગલપરિવત એક પણ સ'ભવી શકતા નથી કારણ કે એવા જીવ ઔદારિક પુદ્ગલે; જ ગ્રહણુ કરતા નથી તેથી ઔદારિક પુદ્દગલાને ગ્રહણ કરવાના જ જ્યાં અભાવ હોય ત્યાં ભવિષ્યમાં તેમના પરિવતની વાત જ કેવી રીતે સભવી શકે ! એટલે કે ભાવી ઔદ્યારિક પુદ્ગલપરિવના ત્યાં અભાવ જ રહે છે,
ગૌતમ સ્વામીના પ્રશ્ન-દ્ધ ળમેH | મંસે ! નેચરલ અસુરકુમારો ચૈત્રા ઓ હિચવો રુચિટ્ટા ? ” હે ભગવન્! એક એક નારકને વત માનકાલિક નારકભવને ચેાગ્ય જીવને-અતીતઅનાગત કાળસ’બધી અસુરકુમારાવ સ્થામાં અતીતકાલિક કેટલા ઔદારિક પુદૂગલપરવત થાય છે ? તથા કેટલા ભાવી ઔદારિક પરિવત થાય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-દ્ધ વું ચેવ, થયું લાવ યળિયમારÄ, ના અનુ. માર્શે ” હે ગૌતમ ! ન.રકભવયેાગ્ય એક એક નારકમાં અતીત અનાગત કાળસંબધી અસુરકુમારાવસ્થામાં ભૂતકાલિક અને ભવિષ્યકાલિક એક પશુ ઔદ્યારિક પુગલપરિવના સદ્ભાવ હોતા નથી તેનું કારણ નારકસૂત્રમાં કહ્યા પ્રમાણે જ સમજવાનુ છે વતમાનકાલિક એક એક નારકને અતીત અનાગતકાળસ'ખ'ધી સ્તનિતકુમાર પર્યન્તની અવસ્થામાં પણ અસુરકુમારાવસ્થાની જેમ ભૂતકાલિક એક પશુ ઔદારિક પરિવતના અને ભવિષ્યકાલિક એક પણ ઓદારિક પરિવતના પણ અભાવ જ હોય છે.
ગૌતમ સ્વામીને! પ્રશ્ન-“ ઘુળમેસળ અંતે ! નેચરલ પુદ્ધવિજારો
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૨૯