________________
વડ્યા બોરાજિયો ચિટ્ટા પ્રા? ” હે ભગવન્ ! વર્તમાનકાલિક એક એક નારકને અતીત અનાગત કાળસંબધી પૃથ્વીકાયિક અવસ્થામાં ભૂતકાલિક કેટલા ઔદારિક પુદ્ગલપરિવત થાય છે?
મહાવીર પ્રભુના ઉત્તર- અળતા ”હે ગૌતમ ! વર્તમાનકાલિક એક એક નારકને અતીત અનાગત કાળસબંધી પૃથ્વીકાયિક અવસ્થામાં ભૂતકાલિક ઔદારિક પરિવત અનત થાય છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન- દેવચારે ઘડા ?' હે ભગવન્ ! એક એક નારકને અતીત અનાગત કાળસ’બધી પૃથ્વીકાયિક અવસ્થામાં ભવિષ્યકાલિક ઔદારિક પુદ્ગલપરિવત કેટલા થાય છે ?
66
મહાવીર પ્રભુના ઉત્તર-‘“ જ્ઞરૂ અસ્થિ, સર્જ્ઞસ્થિ” હે ગૌતમ ! કાઈ એક નારકને પૃથ્વીકાયિક અવસ્થામાં ભાવી ઔદારિક પુદ્ગલ પરિવત થાય છે, તથા કોઈ એક નારકને ભાવી ઔદારિક પુદ્ગલ પરિવત થતા નથી, जस्स अत्थि, तस्स जहणणेणं एक्को वा, दो वा, तिन्निवा, उक्कोसेणं संखेज्जा વા, અસંવેગ્ના વા, અનંતાવા, વં નાય મનુહ્સત્તે ' જે નારકને પૃથ્વીકાયિક અવસ્થામાં લાવી ઔદારિક પુદ્ગલપરિવત ના સદ્ભાવ હાય છે, આછામાં ઓછા એક, છે અથવા ત્રણના સદ્ભાવ હોય છે અને વધારેમાં વધારે સખ્યાત અથવા અસખ્યાત અથવા અનંત ઔદારિક પુદ્ગલપરવતના સદ્ભાવ રહે છે. આ પૂર્વોક્ત પદ્ધતિ અનુસાર એક એક નારકના અતીત અનાગત કાળભાવી પ્રકાયિક અવસ્થામાં, તૈજસ્કાયિક અવસ્થામાં, વાયુકાયિક અવસ્થામાં, વનસ્પતિકાયિક અવસ્થામાં, વિકલેન્દ્રિય અવસ્થામાં, પચેન્દ્રિય તિય ગ્યાનિક અવસ્થામાં અને મનુષ્ય અવસ્થામાં ભૂતકાલિક ઔદારિક પુલપરિવત અનંત થાય છે, તથા ભવિષ્યકાળભાવી ઔદ્યારિક પુદ્ગલ પરિવત ના કાઈ જીવમાં સદ્ભાવ હાય છે, અને કેાઈ જીવમાં અભાવ હાય છે.“ વાળમંત જ્ઞોલિય वेमाणियत्ते जहा जहा असुरकुमारते " નારક અવસ્થામાં વર્તમાન એવા એક નારક જીવના અતીત અને અનાગત કાળસબધી વાનન્યતર અવસ્થામાં, ાતિષિક અવસ્થામાં અને વૈમાનિક અવસ્થામાં અતીતકાળસ’બ'ધી અસુરકુમારાવસ્થાની જેમ ભૂતકાળસ’બધી એક પણ ઔદારિક પુદ્દગલ પિરવત ના સદભાવ હાતા નથી, અને ભવિષ્યકાળસ’બધી અસુરકુમારાવસ્થાની જેમ લવિષ્યકાલિક એક પણ ઔદારિક પુલપરિવતના પણ સદ્દભાવ હાતા નથી.
ગૌતમ સ્વામી પ્રશ્ન~ હ્રામેળÆન મંન્ને ! અસુરકુમારÆ Àચત્તે જેમ મૂળ અર્થી બોરાજિયોıચિટ્ટા? ” હે ભગવન્ ! પ્રત્યેક અસુરકુમાર કે જે અસુરકુમારાવસ્થામાં રહેલા છે, તેણે અતીતકાળ અને અનાગતકાળ સાઁબધી નરયિક અવસ્થામાં, ભૂતકાલિક કેટલા ઔદારિક પુદૂગલ પરિવત કર્યાં છે? અને ભવિષ્યકાલિક કેટલા ઔદારિક પુદ્ગલ પરિવત ફરશે ?
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૩૦