________________
મહાવીર પ્રભુને ઉત્તર-“gā નેચાણ વત્તવા મળિયા, નgr અસુરકુમારણ વિ માળિયાના જાવ માનવ” હે ગૌતમ! વર્તમાન નારકાવસ્થાવાળા જીવની ભૂત અને ભવિષ્યકાલીન અસુરકુમારાવસ્થાને અનુલક્ષીને જેવું કથન પહેલાં કરવામાં આવ્યું છે, એવું જ કથન અસુરકુમારની પણ ભૂત અને ભવિષ્યકાળ સંબંધી નારકાવસ્થા વિષે પણ કરવું જોઈએ જેમ કે પ્રત્યેક નારકને ભૂત અને ભવિષ્ય કાલિક અસુરકુમારાવસ્થામાં એક પણ અતીતકાલીન ઔદારિક પુદ્ગલ પરિવર્તને પણ સદ્ભાવ હેતે નથી અને ભવિષ્યકાલિક દારિક પુદ્ગલપરિવતને પણ સદ્ભાવ હોતું નથી, એજ પ્રમ ણે પ્રત્યેક અસુરકુમારમાં પણ ભૂતકાલિક નારકાવસ્થામાં એક પણ અતીત પુદ્ગલ પરિવર્તને સદૂભાવ હોતો નથી અને ભવિષ્યકાલિક એક પણ પદૂલરિવર્તને પણ સદુભાવ હેતે નથી એજ પ્રમાણે પ્રત્યેક અસુરકુમારની અતીત અને અનાગત કાળસંબંધી વાનવ્યંતર અવસ્થામાં તિષ્ક અવસ્થામાં અને વૈમાનિક અવસ્થામાં એક પણ અતીત ઔદ્યારિક પુદ્ગલ પરિવતનો અભાવ હોય છે અને અનાગતકાલીન ઔદારિક મુગલ પરિવર્તને પણ અભાવ જ હોય છે, કારણ કે વાનગૅતર આદિ અવસ્થાઓમાં ઔદારિક પુદ્ગલના ગ્રહણને અભાવ હોય છે. તેના ગ્રહણને અભાવ હોવાથી તેના પરિવર્તને પણ અભાવ જ હોય છે ભૂત અને ભવિષ્યકાળ સંબંધી પૃથ્વીકાયિક આદિ અવસ્થામાં, વિકલેન્દ્રિય અવસ્થામાં, પંચેન્દ્રિય તિનિક અવસ્થામાં અને મનુષ્ય અવસ્થામાં પ્રત્યેક અસુરકુમારના અતીત (ભૂતકાલીન) ઔદારિક પુલ પરિવર્ત અનંત કહ્યા છે, પરંતુ ભવિષ્યકાલિક ઔદારિક પુલ પરિવર્તને કઈ એક અસુરકુમારમાં સદ્ભાવ હોય છે અને કઈ એકમાં અભાવ હોય છે. જે અસુરકુમારમાં તેને સદ્ભાવ હોય છે, તે અસુરકુમારમાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણને સદ્ભાવ હોય છે અને વધારેમાં વધારે સંખ્યાત અથવા અસંખ્યાત અથવા અનંતને સદ્ભાવ હોય છે. “ઘઉં નાવ થયિકુમારૂ” અસુરકુમારના જેવું જ કથન પ્રત્યેક સ્તનિતકુમાર પર્યન્તના ભવનપતિ દેવ વિષે સમજવું જોઈએ પ્રત્યેક સ્વનિતામારની ભૂત અને ભવિષ્યકાળ સંબંધી નારકથી લઈને વૈમાનિક પર્યન્તની અવસ્થામાં ભૂતકાલિક એક પણ ઔદારિક પુદ્ગલ પરિવર્તને અને ભવિષ્યકાલીને એક પણ દારિક પુદ્ગલપરિવર્તને અભાવ જ સમજવાનું છે. વિકલેન્દ્રિય અવસ્થામાં, તિર્યનિક પંચેન્દ્રિય અવસ્થામાં, અને મનુષ્ય અવસ્થામાં તે પ્રત્યેક સ્વનિતકુમારમાં ભૂતકાલીન અનંત ઔદારિક પુદ્ગલ પરિવર્તને સદ્ભાવ રહે છે, તથા ભવિષ્યકાલિક ઔદ્યારિક પુલ પરિવર્તન કે ઈ સ્વનિતકુમારમાં સદ્દભાવ હોય છે અને કેઈમાં અભાવ હોય છે. જે સ્વનિતકુમા જેમાં તેને સદુભાવ હેય છે તે સ્વનિતકુમારમાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણનો અને વધારેમાં વધારે સંખ્યાત. અસંખ્યાત અથવા અનંતને સદ્ભાવ હોય છે. “ઘર્ષ પુઢવિયરત વિ, ઘઉં લાવ માળિયણ સર્વિ gોળો” આ પૂર્વોક્ત કથન પ્રમાણે પ્રત્યેક પૃથવીકાયિક જીવમાં પણ ભૂત અને ભવિષ્યકાળ સંબંધી નારકાવસ્થામાં, અસુરકુમારાદિ ભવનપતિ અવસ્થામાં, વાનગંતર અવસ્થામાં, તિષિક અવસ્થામાં અને વૈમાનિક અવસ્થામાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૩૧