SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ અતીતકાલિક એક પણ ઔદારિક પુલ પરિવર્ત સંભવ નથી અને ભવિષ્ય કાલિક એક પણ પુદ્ગલ પરિવર્ત સંભવ નથી, કારણ કે નારકથી લઈને વૈમાનિક પર્યતન માં ઔદ્યારિક પુદ્ગલ ગ્રહણ કરવાને અભાવ કહ્યો છે. તેના અભાવને લીધે ત્યાં દારિક પુલ પરિવર્તન પણ અભાવ જ કહ્યો છે પરંતુ વભિન્ન વિકલેન્દ્રિય અવસ્થામાં, પંચેન્દ્રિયતિર્યંચનિક અવસ્થામાં અને મનુષ્ય અવસ્થા માં તે ભૂતકાલિક અનંત ઔદારિક પુદ્ગલ પરિવર્તને સદ્ભાવ કર્યો છે, તથા ભવિષ્યકાલિક ઔદારિક પુદ્ગલ પરિવર્તન કેઈ પૃથ્વીકાયિકમાં સદ્દભાવ હોય છે અને કેઈમાં અભાવ હોય છે, ઈત્યાદિ કથન અનુસાર સમજવું એજ પ્રકારની પૂર્વોક્ત પદ્ધતિ અનુસાર અપ્રકાયિકથી લઈને વિકલેન્દ્રિયના, પંચેન્દ્રિયતિય ચાનિક જીવના, મનુષ્યના, વાનગૅતરના, તિષ્કના, અને વૈમાનિકના પિતપોતાનાથી ભિન્ન એવી નારકથી લઈને ભવનપતિ, વનવ્ય તર, તિષ્ક અને વૈમાનિક પર્યન્તની અતીત અને અનાગત કાળસંબંધી અવસ્થામાં પણ એક પણ ભૂતકાલિન ઔદારિક પુલ પરિવર્તને પણ અભાવ નથી અને ભવિષ્યકાલિક એક પણ દારિક પુદ્ગલ પરિવર્તને પણ સદ્દભાવ નથી, કારણ કે નારક આદિ અવસ્થામાં ઔદારિક પુદ્ગલેને ગ્રહણ કરવાને જ અભાવ હોય છે, તેથી ત્યાં તેમના પરિવર્તની શક્યતા જ હોતી નથી પરંતુ પિતપોતાનાથી ભિન્ન એવી ભૂત અને ભવિષ્યકાળ સંબંધી વિકસેન્દ્રિય અવસ્થામાં, પંચેન્દ્રિ તિર્યંગેનિક અવ. સ્થામાં અને મનુષ્ય અવસ્થામાં તે ભૂતકાળ સંબંધી દારિક પુદ્ગલપરિવર્તન યથાગ્ય રૂપે અનંત થાય છે, તથા ભવિષ્યકાળ સંબંધી ઔદારિક યુગલ પરિવર્તન કેઈ અપકાયિક આદિમાં સદૂભાવ હોય છે અને કેઈમાં અભાવ હોય છે. જે જેમાં તેને સદ્ભાવ હોય છે. તે જીવ ઓછામાં ઓછા એક બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત ઔદારિક પગલપરિવર્ત કરે છે. એજ વાતને અનુલક્ષીને સૂત્રકારે એવું કહ્યું છે કે નારકથી લઈને વૈમાનિક દેવ પર્યન્તના સમસ્ત જીવોને–૨૪ દંડકના જીને-અભિલા પક્રમ એક સરખો જ છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“u i મંતેજોક્સચર દેવફા વિશે nઝારિઘટ્ટા મગા? ” હે ભગવન ! પ્રત્યેક નારકના કેટલા વૈક્રિય પુદ્ગલ પરિત થઈ ચુક્યા છે? મહાવીર પ્રભુનો ઉત્તર-“શળતા” હે ગૌતમ ! નારક અનંત વૈક્રિય પુદ્ગલ પરિવર્ત કરી ચુક્યા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“જેagar gags ? ” હે ભગવન ! પ્રત્યેક નારક ભવિષ્ય માં કેટલા વિકિયપુદ્ગલ પરિવત કરશે? મહાવીર પ્રભુને ઉત્તર–“રશ્નોત્તરથા કાર મળતા” હે ગૌતમ ! પ્રત્યેક નારક ઓછામાં ઓછા એક બે અથવા ત્રણ વક્રિયપુદગલ પરિવર્ત કરશે અને કોઈ નારક વધારેમાં વધારે સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૩૨
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy