SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ અવશ્ય હોય છે. દાખલા તરીકે સંયતેમાં ચારિત્રાત્મતા અને ઉપયોગાત્મતા, બનેને સદ્ભાવ હોય છે જે જીવમાં ઉપગાત્મતા હોય છે તે જીવમાં વિર્યામતા હોય છે પણ ખરી અને નથી પણ હતી જેમ કે સંસારી જેમાં હોય છે અને સિદ્ધોમાં હતી નથી, કારણ કે તેમનામાં સક્રિય વીર્યત્વનો અભાવ છે જે જીવમાં વીર્યાત્મતા હોય છે, તે જીવમાં ઉપયેગાત્મતા અવશ્ય હોય છે જેમ કે સંસારી જીવોમાં વિર્યાત્મતા અને ઉપગાત્મતા અને હાય छ. “जस्स णाणाया, तस्स दसणाया नियम अत्थि, जस्स पुण दसणाया तस्स બriા મળg” જે જીવમાં જ્ઞાનાત્મતા હોય છે, તે જીવમાં દશનાત્મતા અવશ્ય હોય છે જેમ કે સમ્યગદષ્ટિએમાં પરંતુ જે જીવમાં દર્શનાત્મતા હોય છે, તે જીવમાં જ્ઞાનાત્મતા હોય છે પણ ખરી અને નથી પણ હતી જેમ કે સમ્યગ્દષ્ટિએમાં હોય છે અને મિથ્યાષ્ટિઓમાં નથી હોતી. “કરણ બાળા तस्स चरित्ताया सिय अस्थि, सिय नथि, जस्स पुण चरित्ताया तस्स णाणाया નિચ બસ્થિ” જે જીવમાં જ્ઞાનાત્મતા હોય છે, તે જીવમાં ચારિત્રાત્મતા હોય છે પણ ખરી અને નથી પણ હતી દાખલા તરીકે સંયતેમાં જ્ઞાનામતા સાથે ચારિત્રાત્મતા પણ હોય છે, અસતમાં જ્ઞાનાત્મતા હોય છે, પણ ચારિત્રાત્મતા દેતી નથી જે જીવમાં ચારિત્રાત્મતા હોય છે, તે જીવમાં જ્ઞાનાત્મતાને અવશ્ય સદ્ભાવ હોય છે, કારણ કે જ્ઞાન વિના ચારિત્ર સંભવતું જ નથી. “ઘણાવાવરિચાચા જોવાં મrig” જે જીવમાં જ્ઞાનાત્મતા હોય છે, તે જીવમાં વીયમતા હોય છે પણ ખરી અને નથી પણ હોતી કેવલીઓમાં જ્ઞાનામતાની સાથે વીર્યાત્મતા હોય છે પણ સિદ્ધોમાં જ્ઞાનાત્મતાની સાથે વીર્યાત્મતા દેતી નથી તથા–જે જીવમાં વીર્યાત્મતા હોય છે, તે જીવમાં જ્ઞાનાત્મતા હોય છે પણ ખરી અને નથી પણ હોતી સમ્યગૃષ્ટિમાં વીર્યાત્મતા પણ હોય છે અને જ્ઞાનાત્મતા પણ હોય છે, પરંતુ મિથ્યાષ્ટિએમાં વર્યાત્મતા હોય છે, પણ જ્ઞાનાત્મતા હેતે નથી. “जस्स देसणाया तस्स उवरिमाओ दो वि भयणाए, जस्स पुण ताओ तस्स સંસળાવા નિચમે ગથિ” જે જીવમાં દર્શનાત્મતા હોય છે તે જીવમાં ચારિ. ત્રાત્મતા અને વીર્યાત્મતાને વૈકલ્પિક રીતે સદ્ભાવ હોય છે, પરંતુ જેમાં ચારિત્રાત્મતા અને વીર્યાત્મતા હોય છે, તે જીવમાં દશનાત્મતા અવશ્ય હોય છે એટલે કે જે જીવમાં દર્શનાત્મતા હોય છે, તે જીવમાં ચારિત્રાત્મતા હોય છે પણ ખરી અને નથી પણ હતી સંયતેમાં દર્શનની સાથે ચારિત્રને સદ્ભાવ રહે છે, અસંય તેમાં દર્શનાત્મતા હોય છે પણ ચારિત્રાત્મતા હતી નથી પરંતુ જે જીવમાં ચારિત્રાત્મતા હોય છે, તે જીવમાં દર્શનાત્મતા અવશ્ય હોય છે. દાખલા તરીકે અણગારેમાં બનેને સદૂભાવ હોય છે જે આત્મામાં દર્શનાત્મતા હોય છે, તે આત્મામાં વીર્યામતા હોય છે પણ ખરી અને નથી પણ હતી જેમ કે સંસારી જીમાં દર્શનાત્મતા સાથે વીર્યાત્મતા પણ હોય છે સિદ્ધોમાં દર્શનાત્મતા સાથે વર્યાત્મતાને સદૂભાવ હતા નથી પરંતુ જે શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧૧ ૩
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy