________________
જીવમાં વીર્યાત્મતા હાય છે, તે જીવમાં દનાત્મતાને અવશ્ય સદ્ભાવ હાય છે જેમ કે સ`સારી જીવામાં,
66 जस्स चरिताया, तस्स वीरियाया नियमं अस्थि, जस्स पुण विरियाया તક્ષત્તિાયા રિચ સ્થિ, ચિન્નધ્ધિ ” જે આત્મામાં ચારિત્રાત્મતા હાય છે, તે આત્મામાં વીર્યાત્મતા અવશ્ય હોય છે, કારણ કે વીય વિના ચાંરત્રની અસ'ભાવના હાય છે પરન્તુ જે આત્મામાં વીય્યત્મતા હાય છે, તે આત્મામાં ચારિત્રાત્મતા હોય છે પણ ખરી અને નથી પણ હાતી દાખલા તરીકે અણુગારીમાં વીયૅત્મતાની સાથે ચારિત્રાત્મતા હોય છે, પરન્તુ અસયતામાં વીય્યત્મતા હેાવા છતાં ચારિત્રાત્મતા હાતી નથી.
ક્ત
હવે સૂત્રકાર આ આઠે પ્રકારના આત્માના અલ્પમહત્વની પ્રરૂપણા કરે છે– ગૌતમ સ્વામીના પ્રશ્ન- ચાશિનું મને ! દુનિયાચાળ સાચાચાળ નાય વીચિાચાળ ચ ચરે યતિો નાવ વિષેસાયિા ?” હે ભગવન્ ! દ્રવ્યાત્માએ, કષાયાત્માઓ, ચાગાત્માઓ, ઉપયાગાત્માઓ, જ્ઞાનાત્મોએ, દનાત્માઓ, ચારિત્રાત્મા અને વીર્યાત્માઓમાં કયા આત્માએ કયા આત્માઓ કરતાં ઓછાં છે? કયા વધારે છે ? કયા આત્માએ તુલ્ય છે અને કયા આત્માએ કયા આત્માએ કરતાં વિશેષાધિક છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-દ્ધ સજથ્થોવાો ત્તાચાો, નાળાચો મળત गुणाओ, कसायायाओ अनंतगुणाओ, जोगायाओ विसेसाहियाओ, वीरियायाओ विसेसाहियाओ, उवयोगदवियदसणायाओ तिन्निवि तुलाओ विसेसाहियाओ " ચારિત્રાત્માએ સૌથી ઓછાં છે, કારણ કે ચારિત્રાત્માએ સખ્યાત છે, ચારિત્રાત્માઓ કરતાં જ્ઞાનાત્મા અન ́ત ગણાં છે, કારણ કે સિદ્ધ અને સમ્યગ્દૃષ્ટિ આત્માએ ચારિત્રવાળાઓ કરતાં અનંત ગણાં છે. સોના
મા કરતાં કષાયાત્માએ અતત ગણુાં છે, કારણ કે કષાયેાયવાળાં જીવે સિદ્ધો કરતાં અનત ગણુાં કહ્યા છે. કષાયાત્માઓ કરતાં ચેાગાત્માએ વિશેષાધિક છે અયાગીઓની અપેક્ષાએ–ગરહિત જીવાની અપેક્ષાએ વીર્યાત્માઓ વિશેષાધિક છે, કારણ કે અચેાગી વીર્યવાન હાય છે ઉપયાગાત્માએ, દ્રવ્યા
ત્માએ અને દનાત્માઓની સખ્યા એક સરખી હાય છે, કારણ કે આ ત્રણેમાં સામાન્ય રૂપે આત્મરૂપતા છે, પરન્તુ વીર્યંત્મા કરતાં ઉપયાગાત્માઓ, દ્ભવ્યાત્માઓ અને દનાત્માએ વિશેષાધિક હોય છે જો કે વીર્યાત્માએ માં અને સિદ્ધાત્માઓમાં ઉપચેગાહિરૂપ આત્મરૂપતા હોય છે, પરન્તુ ઉપચાગાદિ આત્મરૂપતાવાળા વીર્યાત્માઓની અપેક્ષાએ જે અધિકતા દર્શાવી છે તે સિદ્ધરાશિની અપેક્ષાએ કહી છે. એજ વાત નીચેના સૂત્રપાઠમાં વ્યક્ત થઇ છે. વ જોડી બ્રહ્મપુ ુત્ત ” ઈત્યાદિ તથા ૌતિજ્ઞાયાગો’ઈત્યાદિ સેલેશયાળ વિ” ઈત્યાદિ. પ્રસૂ૦૧।
6:
जे
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૧૪