________________
-આત્મસ્વરૂપ વક્તવ્યતા —
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
-
' ગયા મને! નાખે અન્નાને ” ઇત્યાદિ—
પ્રરૂપણા
ટીકા-સૂત્રકારે આ સૂત્ર દ્વારા આત્માના સ્વરૂપની જ કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- આવા મંતે ! નાળે, અન્નાને ?” હે ભગવન્ ! જે આત્મા છે, એજ જ્ઞાનરૂપ છે-શુ' જ્ઞાન અને આત્મા વચ્ચે કેાઇ ભેદ નથી? અથવા જ્ઞાન આત્માથી શું ભિન્ન છે–જ્ઞાન અને આત્મામાં શું ભિન્નતા છે? અથવા શુ અજ્ઞાન જ આત્મા છે? એટલે કે આત્મા શુ અજ્ઞાન રૂપ જ છે
ઉત્તર- ́ આવા ત્તિયનાળે, યિ અન્નાને માળે કુળ નિયમ આચા ” હૈ ગૌતમ! આત્મા કયારેક જ્ઞાનરૂપ હાય છે, એટલે કે આત્મામાં જ્યારે સમ્યક્ત્વ ઉત્પન્ન થઇ જાય છે, ત્યારે આત્મામાં પહેલેથી જ અજ્ઞાન રૂપે રહેલ મતિ આદિ જ્ઞાન રૂપ થઈ જાય છે. તેથી ત્યારે આત્મા તે મતિ આદિ જ્ઞાનસ્વભાવવાળા થઈ જાય છે કયારેક આત્મા અજ્ઞાન રૂપ પણ હાય છે, એટલે કે જ્યાં સુધી આત્મામાં મિથ્યાત્વને સદૂભાવ હાય છે, ત્યાં સુધી આત્મા સંખ'ધી મતિ આદિ અજ્ઞાન રૂપે રહે છે, તે કારણે તે સમયે આત્મા મતિ અજ્ઞાન આદિ સ્વભાવવાળા હોય છે. તથા જ્ઞાનને નિયમથી જ આત્મપ કહેવાય છે, કારણ કે જ્ઞાન આત્માના એક ધમ (સ્વભાવ) છે. ધમ અને ધર્મીમાં સથા ભેદ હાતા નથી એટલે કે ધમ અને ધર્મીમાં કથ`ચિત્ ભેદ હાય છે, પણ સ'પૂર્ણ`તઃ ભેદ હાતા નથી જો ધમ અને ધર્મીમાં (જ્ઞાન અને આત્મામાં) સર્વથા (સંપૂર્ણતઃ) ભેદ સ્વીકારવાનાં આવે, તે તે પ્રકારના જેટલા ધ મિ એ હોય તે બધામાં પણ આ ભેદના સ્વીકાર કરવા પડશે અને જો સમસ્ત ધમ-ધર્મીમાં ભેદ સ્વીકારવામાં આવે, તા કાઈ દૂરવર્તી ધર્મીના ગુણમાત્રની ઉપલબ્ધિ થાય ત્યારે તે ગુણને લીધે તે દૂરવર્તી ધર્મીવિષયક જે સદેહ ઉત્પન્ન થાય છે તે થવા જોઇએ નહીં પરન્તુ તેના ગુણની ઉપલબ્ધિ થવાને કારણે તેના વિષેના સદેહ તા થાય છે જ જેમ ક્રે-જ્યારે કાઇ વ્યક્તિ લીલા વૃક્ષની શાખામાંના છિદ્રમાંથી કાઈ સફેદ પદાર્થને દેખે છે, ત્યારે તે પદાર્થના વિષયમાં તેને એવા સંદેહ ઉત્પન્ન થાય છે કે–તે ખલાકા છે કે પતાકા છે? આ પ્રકારના પ્રતિનિયત ધર્મી વિષયક જે સદેહ ઉત્પન્ન થાય છે, તેના દ્વારા એજ પ્રતીત થાય છે કે ધમ પેાતાના ધર્મી કરતાં સર્વથા ભિન્ન નથી નહીં તે તે ધમને લીધે તે પ્રતિનિયત પદાર્થના વિષયમાં જેવા સશય ઉત્પન્ન થયા, તે ઉત્પન્ન થવા જોઇએ નહીં એવા સદેહ તેનાથી ભિન્ન એવા કોઈ અન્ય પદાર્થના વિષયમાં થવા જોઈતા હતા, કારણ કે જેવી રીતે ધમ તેનાથી ભિન્ન છે છતાં પણ તેમાં સંશયેાત્પાદક છે, એજ પ્રમાણે તે ધમ તે પ્રતિનિયત ધર્મીથી-વિવક્ષિત ધર્મીથી ભિન્ન એવા અન્ય
૧૧૫