________________
મિથ્યાષ્ટિએમાં નથી હતી જે જીવમાં જ્ઞાનાત્મા હોય છે, તે જીવમાં
ગાત્મતા હોય છે પણ ખરી અને નથી પણ હતી જેમ કે જ્ઞાનાત્મતાની સાથે ગાત્મતાને સદ્દભાવ સગીએામાં હોય છે, અને જ્ઞાનાત્મતાની સાથે
ગાત્મતા અગીઓમાં હતી નથી તથા–જે જીવમાં યંગાત્મતા હોય છે, તે જીવમાં ચારિત્રાત્મતા હોય છે પણ ખરી અને નથી પણ હતી જેમ કે વિરતેમાં ગાત્મતાની સાથે ચારિત્રાત્મતા હોય છે, અને અવિરતેમાં
ગાત્મતા સાથે ચારિત્રાત્મતા હોતી નથી તથા જે જીવમાં ચારિત્રાત્મતા હોય છે. તે જીવમાં ગાત્મતા હોય છે પણ ખરી અને નથી પણ હતી જેમ કે યેગસહિત ચારિત્રવાળાઓમાં ચારિત્રાત્મતાની સાથે ચગાત્મતાને પણ સદ્દભાવ હોય છે. પરન્ત અગીઓમાં ચારિત્રાત્મતાની સાથે ગાત્મતા હતી નથી "जहा दवियाए वत्तव्वया भणिया, तहा उवओगायाए वि उवरिल्लाहिं समं भाणियव्या" જેવી રીતે દ્રવ્યાત્મતાને બાકીનાં સાત પદે સાથે સંબંધ આગળ પ્રકટ કરવામાં આવ્યું છે, એજ પ્રકારને ઉપનામતાને પછીનાં ચાર પદે (જ્ઞાનામા, દર્શનાત્મા, ચારિત્રાત્મતા વર્ધાત્મતા સાથેનો સંબંધ કહેવું જોઈએ) જેમ કે જે જીવમાં ઉપગાત્મતા હોય છે. તે જીવમાં જ્ઞાનાત્મતા હોય છે, પણ ખરી અને નથી પણ હતી દાખલા તરીકે સમ્યગુદષ્ટિ જીવોમાં ઉપગાત્મતાની સાથે જ્ઞાનાત્મતા હોય છે, પરંતુ મિદષ્ટિ છવામાં ઉપયોગ મતાની સાથે જ્ઞાનાત્મતા દેતી નથી તથા–જે જીવમાં જ્ઞાનાત્મતા હોય છે, તે જીવમાં ઉપગાત્મતા નિયમથી જ હોય છે, જેમ કે સિદ્ધોમાં એજ પ્રમાણે જે જીવમાં ઉપગાત્મતા હોય છે, તે જીવમાં દર્શના નિયમથી જ હોય છે, તથા જે જીવમાં દર્શનાત્મતા હોય છે, તે જીવમાં ઉપયોગાત્મતા પણ અવશ્ય હોય છે. દાખલા તરીકે સિદ્ધમાં બનેને સદ્ભાવ રહે છે જે જીવમાં ઉપયોગાત્મતા હોય છે, તે જીવમાં ચારિત્રાત્મતા હોય છે પણ ખરી અને નથી પણ હતી દાખલા તરીકે સંયતમાં હોય છે અને અસંયતોમાં નથી હિતી પરંતુ જે જીવમાં ચારિત્રાત્મતા હોય છે તે જીવમાં ઉપયોગાત્મતા
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૧ ૨