________________
''
છે, તે જીવમાં દેશનાત્મતા નિયમથી જ હાય છે, કારણ કે દનરહિત ઘટપતિકામાં કષાયાત્મતાના અભાવ રહે છે. પરન્તુ જે જીવમાં દર્શનાત્મતાના સદ્ભાવ હાય છે, તે જીવમાં કષાયાત્મતાના સદ્ભાવ હાય છે પણ ખરા અને નથી પણ ડેાતા, કારણ કે દનાત્મતાના સદ્ભાવવાળા જીવામાં સકષાયતા અને અકષાયતા, આ બન્ને પ્રકારની અવસ્થાએ સંભવી શકે છે. સમ્યગ્નેષ્ટિ અને અકષાયાવસ્થા યુકત જીવાનું દૃષ્ટાન્ત અહીં ગ્રહણ થવું જોઇએ. પ્રાચાયા ચ પિત્તાયા થો વિશેવ્ડ મર્ચનાઓ '' કષાયાત્મતા અને ચારિત્રાત્મતાને પરસ્પરની સાથે વિકલ્પે સ'ભ'ધ જાણવા એટલે કે જે જીવમાં કષાયાત્મતા હાય છે તે જીવમાં ચારિત્રાત્મતા હાય છે પણ ખરી અને નથી પશુ હાતી જેમ કે પ્રમત્ત યતિઓમાં કષાયાત્મતા પશુ હાય છે અને ચારિત્રાત્મતા પણ હાય છે પરંતુ અસંયત જીવામાં કષાયાત્મતાના સાવ હાવા છતાં ચારિત્રાત્મતાને સદ્ભાવ હાતા નથી તથા જે જીવમાં ચારિત્રાત્મતા હાય છે, તે જીવમાં કષાયાત્મતા હાય છે પણ ખરી અને નથી પણ હાતી જેમ કે સામાયિક આદિ ચારિત્રસ'પન્ન વ્યક્તિએામાં ચારિત્રાત્મતા હાય છે, પણ ત્યાં સકષાયાત્મતા હૈાતી નથી પરન્તુ યથાખ્યાત ચારિત્રવાળા સાધુઓમાં કે સકષાયાત્મતાને સદૂભાવ હાતા નથી તે કારણે ચારિત્રાત્મતાની સાથે કષાયાત્મતાની ભજના (વૈકલ્પિક સદૂભાવ) કહી છે. ' जहा कायाया य जोगाया य, तहा कसायाया य वीरियाया य भाणियव्वाओ " ? પ્રકારના કષાયાત્મતા અને ચેગાત્મતાના પરસ્પરના સબધ પહેલાં બતાવવામાં આવ્યેા છે, એજ પ્રકારના કષાયાત્મતા અને વીર્યાત્મતાના પણ પરસ્પરના સંબધ કહેવા જોઈએ એટલે કે જે આત્મામાં કષાયાત્મતા હાય છે તે આત્મામાં વીયૅમતા પણ અવશ્ય હોય છે, કારણ કે કષાયવાળા જીવામાં વીયરહિતતાના અભાવ હૈાય છે. પરન્તુ જે જીવમાં વીર્યાત્મતા હાય છે, તે જીવમાં કષાયાત્મતા હાય છે પણ ખરી અને નથી પણ હૈતી જેમ કે સય્તમાં વીર્યાત્મતા પણ હાય છે અને સકષાયતા પણ હાય છે પરન્તુ કેવલીમાં વીર્યાત્મતા હૈાવા છતાં પણુ કષાયાત્મતા હૈતી નથી. “ ' एवं जहा कसायायाए યત્તયા મળિયા, તા ગોપાચાર્ય મિટ્ટ્િ સમ' માળિયન્નાએ ” જે પ્રકારે કષાયાત્મતાની પછીનાં છ પદોની સાથે વક્તવ્યતા કહેવામાં આવી છે. એજ પ્રકારે ચેગાત્મતાની પશુ પછીનાં પાંચ પદે સાથે વક્તવ્યતા કહેવી જોઈએ જેમ કે....જે જીવમાં ચેગામતા હાય છે, જીવમાં ઉપયેગાત્મતા નિયમથી જ હાય છે, દાખલા તરીકે સયાગીઓમાં પરન્તુ જે જીવામાં ઉપયાગાત્મતા હાય છે, તે જીવામાં ચેાગામતા હાય છે પણ ખરી અને નથી પણ હાતી, દાખલા તરીકે સચેાગીઓમાં ડાય છે અને અયેગીએ અને સિદ્ધોમાં હાતી નથી એજ પ્રમાણે જે જીવમાં ચૈાગામતા હાય છે, તે જીવમાં જ્ઞાનાત્મતા હાય છે પણ ખરી અને નથી પણ હાતી જેમ કે સમ્યગ્દષ્ટિએમાં હોય છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૧૧