________________
હેય છે ખરી? તથા જે જીવમાં ગાત્મતા હોય છે, તે જીવેમાં શું કષાયાત્મતા પણ હોય છે ખરી?
મહાવીર પ્રભુને ઉત્તર-“ મા! કરતા જણાવાયા, તરત નજારા નિચ ગ0” હે ગૌતમ ! જે જીવમાં કષાયાત્મતા હોય છે, તે જીવમાં ગાત્મતા નિયમથી જ હોય છે, “કક્ષ ગોગાથા તરલ પાયા વિર વારિસ્થ નિય
સ્થિ” પરંતુ જે જીવમાં યોગાત્મતા હોય છે, તે જીવમાં કષાયાત્મતા હોય છે પણ ખરી અને નથી પણ હતી આ કથનનું તાત્પર્ય એ છે કે-જે કષાયાત્મતાની સાથે ગાત્મતાને અવિનાભાવ સંબંધ છે, એ ગાત્મતાની સાથે કષાયાત્મતાને સબંધ નથી. “વત્ર યત્ર જગાવામä તત્ર તત્ર યોજામ
” “ સકષાય જીવોમાં અગાત્મતા હોતી નથી, ” આ પ્રકારને નિયમ તે બની જાય છે, પરન્તુ “રત્ર ચત્ર ચોગાત્મવં તંત્ર તત્ર સાચારમચં”
જ્યાં જ્યાં ગાત્મતા હોય છે, ત્યાં ત્યાં કષાયાત્મતા પણ હોય છે, ” એ નિયમ બની શકતું નથી, કારણ કે ગામતાવાળા જ કષાયયુક્ત પણ હોય છે અને કષાય વિનાના પણ હોય છે અગિયારમા બારમાં અને તેરમાં ગુણસ્થાનમાં યંગાત્મતાને તે સદ્ભાવ હોય છે, પણ કષાયાત્મતાને સદ્ભાવ હેતે નથી. દસમાં આદિ નીચેનાં ગુણસ્થાને માં ગાત્મતાની સાથે કષાયાત્મતાને પણ સદ્ભાવ હોય છે. એ જ કારણે એવું કહેવામાં આવ્યું છે કે “જ્યાં ગાત્મતા હોય, ત્યાં કષાયાત્મતા તે નિયમથી જ હોય છે. ” “ઘર્ષ કરવો વિ રમં સવાયા ને વા” એ જ કષાયાત્મતા સાથે ઉપગાત્મતાને પણ સંબંધ જાણ એટલે કે જે જીવમાં કષાયાત્મતા હોય તે જીવમાં ઉપગાત્મતા અવશ્ય હોય છે, કારણ કે ઉપયોગરહિત છામાં કષાને સદ્ભાવ હેત નથી પરંતુ જે જીવમાં ઉપગમતા હોય છે, તે જીવમાં કષાયાત્મતા હોય છે પણ ખરી અને નથી પણ હોતી ઉપગાત્મતાની સાથે સાથે સકષાયજીમાં કષાયાત્મતાને પણ સદુભાવ રહે છે, પરંતુ કષાયરહિત કેવલીઓમાં ઉપગાત્મતાને સદ્ભાવ હોવા છતાં કષાયાત્મતાને સદૂભાવ હોતા નથી. “દાદાચાર શાખાચા ૨ વોર રો વિ મરચવાગો” જ્યાં કષાયામતાને સદૂભાવ હોય છે, ત્યાં જ્ઞાનાત્મતાને સદૂભાવ હોય છે પણ ખરે અને નથી પણ તે, કારણ કે સકષાય મિથ્યાષ્ટિ જેમાં જ્ઞાનાત્મતાને સદ્ભાવ હોતું નથી અને સકષાય સમ્યગ્દષ્ટિ જેમાં જ્ઞાના ત્મતાને સભાવ હોય છે. એ જ પ્રમાણે જે આત્મામાં જ્ઞાનાત્મતા હોય છે, તે આત્મામાં કષાયાત્મતાને સદુભાવ જ હોય, એ નિયમ નથી, કારણ કે જેઓ જ્ઞાની હોય છે તેઓ કષાયયુક્ત પણ હોય છે અને કષાય રહિત પણ હોય છે, તેથી જે જીવમાં જ્ઞાનાત્મતા હોય, તે જીવમાં કષાયાત્મતા હોય પણ ખરી અને ન પણ હોય. “કહા જા કરાચા, તણા - ચાચા ૨ વાચાચા ચ” જે પ્રકારને કષાયાત્મતા અને ઉપગાત્મતાને પરસ્પરને સંબંધ કહ્યો છે, એજ પ્રકારને કષાયાત્મતા અને દર્શનાત્મતાને પણ પરસ્પરને સંબંધ કહે જોઈએ જેમ કે જે જીવમાં કષાયાત્મતા હોય
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૧૦