________________
દ્રવ્યાત્મતા હોય છે, તે જીવમાં ઉપગાત્મતા પણ અવશ્ય હોય છે, તથા જે જીવમાં ઉપયગામતા હોય છે, તે જીવમાં દ્રવ્યાત્મતા પણ નિયમથી જ હોય છે, કારણ કે તે બનેને આપસમાં અવિનાભાવ સંબંધ છે આ બન્નેને જે અવિનાભાવ સંબંધ સિદ્ધોમાં છે, એ જ પ્રકારને આ બન્નેને અવિ. નાભાવ સંબંધ સિદ્ધ સિવાયના જીવોમાં પણ હોય છે, કારણ કે જીવને સ્વભાવ ઉપગ લક્ષણવાળે છે. “ક વિચાચા તરણ ગાયા મજણ” જે જીવમાં દ્રવ્યામતા હોય છે, તે જીવમાં જ્ઞાનામતા હોય છે પણ ખરી અને નથી પણ હતી જેમ કે સમ્યગ્દષ્ટિ જીવોમાં દ્રવ્યાત્મતા પણ હોય છે અને જ્ઞાનાત્મતા પણ હોય છે, પરંતુ મિથ્યાષ્ટિએમાં દ્રવ્યાત્મતા હોવા છતાં પણ જ્ઞાનામતા હોતી નથી. “se go vir, aણ રવિવાયા નિયમ કથિ” પરંતુ સિદ્ધની જેમ જે જીવમાં જ્ઞાનાત્મતા હોય છે, તે જીવમાં દ્રવ્યાત્મતા નિયમથી જ હોય છે. “ગર વિયા, સર સંતળાયા નિયમ ગસ્થિ, કરણ રિ સંતળાયા, તસ્ય વિરાયા નિવાં ગરિક” જે જીવમાં દ્રવ્યાત્મતા હોય છે, તે જીવમાં સિદ્ધોની જેમ દશનામતા પણ નિયમથી જ હેય છે અને જે જીવમાં દર્શનાત્મતા હોય છે, તે જીવમાં ચક્ષુર્દશનાદિવાળાઓની જેમ દ્રવ્યાત્મતા પણ નિયણથી જ હોય છે. “નિયા, तस्स चरित्ताया भयणाए, जस्म पुण चरित्ताया, तस्स दवियाया नियम अत्थि" જે જીવમાં દ્રવ્યાત્મતા હોય છે તે જીવમાં ચારિત્રાત્મતા હોય છે પણ ખરી અને નથી પણ હતી જેમ કે સિદ્ધોમાં તથા અવિરત સમ્યગૃષ્ટિ જીવમાં દ્રવ્યાત્મતા હોવા છતાં ચારિત્રાત્મતા હોતી નથી પરંતુ વિરતિસંપન્ન જીવમાં દ્રવ્યાત્મતા અને ચારિત્રાત્મતાને સદ્ભાવ રહે છે પરંતુ જે જીવમાં ચારિત્રાત્મતાને સદ્દભાવ હોય છે, તે જીવમાં દ્રવ્યાત્મતાને પણ અવશ્ય સદૂભાવ જ હોય છે, કારણ કે ચારિત્રવાળા જીવમાં દ્રવ્યાત્મતા અવશ્ય હોય છે, જ “ર્વ થીરિયા વિ ” એજ પ્રમાણે જે જીવમાં દ્રાવ્યાત્મતા હોય છે, તે જીવમાં વિર્યાત્મતા હોય છે, પણ ખરી, અને નથી પણ હતી, જેમ કે સકરણ-ઈન્દ્રિય સહિત-વીર્યની અપેક્ષાએ આ વીર્યાત્મતા સિદ્ધોમાં હેતી નથી. પરતુ સિદ્ધ સિવાયના જીવમાં દ્રવ્યાત્મતાની સાથે સાથે વર્યાત્મતાને પણ સદ્ભાવ રહે છે પરંતુ જે જીવમાં વીર્યાત્મતાને સદૂભાવ હોય છે, તે જીવમાં દ્રવ્યાત્મતા અવશ્ય હોય છે. જેમ કે સમસ્ત સંસારી જીમાં વીર્યાત્મતા અને દિવ્યાત્મતા, બન્નેને સદ્ભાવ હોય છે,
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મંતે ! જણાવાયા, તરત જોયા પુ ” હે ભગવન ! જે જીવમાં કષાયાત્મતા હોય છે, તે જીવમાં શું ગાત્મતા પણ
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૦૯