________________
આ વિષયને અનુલક્ષીને ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન पूछे छे 8-“ जस्स णं भंते ! दवियाया-तस्स कसायाया, जस्स कसायाया, तस्स વિચાચા?” હે ભગવન્! જે જીવને આત્મા દ્રવ્યાત્મા રૂપ હોય છે તે જીવને તે આત્મા કષાયાત્મા રૂપ હોય છે ખરો? આ પ્રશ્નનું તાત્પર્ય એ છે કે જે જીવમાં દ્રવ્યાત્મા હોય છે, ત્યાં શું કષાયાત્મા પણ હોય છે અને જે જીવમાં કષાયાત્મા હોય છે, તે જીવમાં શું દ્રવ્યાત્મા પણ હોય છે ખરે?
મહાવીર પ્રભુને ઉત્તર-“જોય! જરા વિચારા તરત વસાવા હિ ગરિ, રિવ =સ્થિ” હે ગૌતમ ! જ્યાં દ્રવ્યાત્મતા રહેતા હોય, ત્યાં કષાયાભતા પણ રહેતે જ હોય છે, એ નિયમ નથી કષાયાત્મતા રહે પણ ખરી અને ન પણ રહે આ પ્રકારે દ્રવ્યામતાની સાથે કષાયાત્મતાની ભજના (સદ્દભાવ અથવા અભાવ રૂ૫ વિક૯૫) સમજવી જ્યારે જીવ ક્ષીણ કષાયા. વસ્થાવાળે અથવા ઉપશાન્ત કષાયાવસ્થાવાળો હોય છે, ત્યારે તેના દ્વવ્યામતાની સાથે કષાયાત્મતાનું અવસ્થાન (વિદ્યમાનતા) હેતું નથી, પરંતુ જ્યારે તે કષાયાવસ્થાવાળો હોય છે, ત્યારે દ્રવ્યાત્મતાની સાથે કષાયામતાને પણ સદ્દભાવ રહે છે પરંતુ “કરણ થવા તરલ રિચાયા નિયમ
ચિ” જ્યાં કષાયાત્મતાને સદ્ભાવ હોય છે, ત્યાં દ્રવ્યાત્મતાને પણ નિયમથી જ સદ્દભાવ રહે છે, કારણ કે દ્રવ્યાત્મતા વિના-જીવત્વ વિનાકષાને સદ્ભાવ હોતું નથી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ડલ્સ મરે! વિચાચા ના ગોજાયા?” હે ભગવદ્ ! જેમાં દ્રવ્યાત્મતા હોય છે, તેમાં ગાત્મતાને પણ સદભાવ હોય છે ખરે ? અને જેમાં ગામતા હોય છે, તેમાં દ્રવ્યાત્મતા હોય છે ખરો?
મહાવીર પ્રભુને ઉત્તર-“ વિચાચા સાચા મળિયા, તe વિજા smયા જ માળિયાત્રા” હે ગૌતમ ! જે પ્રકારે દ્રવ્યામતાને કષાયાત્મતા સાથે સંબંધ કહ્યો, એજ પ્રકારને દ્રવ્યાત્મતાને વેગાત્મતા સાથે સંબંધ પણ કહેવું જોઈએ એટલે કે જ્યાં દ્રવ્યાત્મતા હોય છે, ત્યા
ગવાળા ની જેમ યોગાત્મતા હોય છે પણ ખરી અને અયોગી સિદ્ધોની જેમ ગાત્મતાને અભાવ પણ રહે છે. પરંતુ જ્યાં ગાત્મતાને સદૂભાવ હોય છે, ત્યાં દ્રવ્યામાતાને તે અવશ્ય સદૂભાવ રહે છે, કારણ કે દ્રવ્યત્વને વિના જેગોને સદ્ભાવ હેત નથી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“í મતે ! વિચાચા, તાસ ૩યોજાયા, હવે સવથ કુદ8 માળિયદા” હે ભગવન્ ! જે જીવમાં દ્રવ્યાત્મતા હોય છે, તે જીવમાં શું ઉગાત્મતાને સદ્ભાવ હોય છે ખરે? એજ પ્રમાણે પૂર્વોક્ત આઠ પ્રકારના આત્માએ ના પરસ્પર સંબંધ વિષયક પ્રશ્નો પણ પૂછવા જોઈએ.
મહાવીર પ્રભુને ઉત્તર- નરH વિચાચા, તરત થાયા નિયમ સહિ, aણ ૩૦થાવા તરણ વિ વિચાચા નિચ અધિ” હે ગૌતમ! જે જીવમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧ ૦૮