________________
લેાકાન્તમાં દ્વિપ્રદેશિક સ્કંધ તેના એક પ્રદેશને અવગાહિત કરીને રહે છે અને એજ લેાકાન્તના એક પ્રદેશમાં ધર્માસ્તિકાયાક્રિક દ્રવ્યાના પ્રદેશ પણ અવગાહિત થઈને રહે છે, આ રીતે તે લેાકાન્તના એક પ્રદેશ એક હાવા છતાં પણ પ્રતિદ્રવ્ય દ્વારા અવગાહી હેાવાને કારણે ભિન્ન જ માનવા પડશે, એવી એક નયની માન્યતા છે. આ મત અનુસાર એક હાવા છતાં પશુ તે અવગાહ પ્રદેશ ભિન્ન હેાવાને કારણે પુદ્દલના તે બે પ્રદેશેા દ્વારા પૃષ્ટ થાય છે. તથા જે તેમની ઉપરના અથવા નીચેના પ્રદેશ છે તે પણ પુદ્ગલના એ પ્રદેશેા વડે પૃષ્ટ હાવાને કારણે નયમતાનુસાર ભિન્ન છે. તથા પાંસેના એ પ્રદેશ એક એક પરમાણુના પરસ્પરના વ્યવધાનથી સ્પર્શ કરે છે. આ રીતે છ ધર્માસ્તિકાય પ્રદેશા વડે બે અણુવાળા સ્કંધની સ્પર્શના થાય છે. તથાપૂર્વોક્ત નયમતના જે આધાર ન લેવામાં આવે, તે ઓછામાં ઓછા ચાર જ ધર્માસ્તિકાય પ્રદેશેા દ્વારા એ અણુવાળા સ્કંધની સ્પર્શના થાય છે. તે સ્પનાનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-ઉપર નીચેના બે પ્રદેશેા વડે અને આસપાસના એ પ્રદેશેા વડે, આ પ્રકારે ચાર ધર્માસ્તિકાય પ્રદેશે વડે તે સ્પના થાય છે. અથવા-અહી જે એ બિંદુએ છે, તેમને એ પરમાણુ માની લે, તેમાંના એક તરફના પરમાણુ એક તરફના ધર્માસ્તિકાય પ્રદેશેા દ્વારા પૃષ્ઠ થાય છે, અને બીજી તરફના પરમાણુ ખીજી તરફના ધર્માસ્તિકાયપ્રદેશદ્વારા પૃષ્ટ થાય છે તથા જે એ પ્રદેશેાની વચ્ચે એ પરમાણુને સ્થાપિત કરવામાં આવ્યા છે તે ગ્રેતન એ પ્રદેશેા દ્વારા પૃષ્ટ થાય છે-પહેલા પ્રદેશ વડે પહેલે અને ખીજા પ્રદેશ વડે ખીજે, આ રીતે ચાર પ્રદેશ થઈ જાય છે અને જ્યાં તે એ પરમાણુ અવગાઢ છે, ત્યાંના એ પ્રદેશેાની સ્પર્શના-આ પ્રકારે છ પ્રદેશેાની જઘન્ય (ઓછામાં ઓછી) સ્પશના થાય છે. એછામાં ઓછા દ્ સ્પક પ્રદેશે। દ્વારા થતા સ્પની આકૃતિ યત્રના પેજમાં ન'. ૧ ની જોઇ લેવી. પુત્લાસ્તિકાયના એ પ્રદેશેાની ધર્માસ્તિકાયના વધારેમાં વધારે ૧૨ પ્રદેશે વડે સ્પર્શના થાય છે, આ ખાખતનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે એ પરમાણુ દ્વારા અવગાહિત થયેલા સ્થાનના બે પ્રદેશ, નીચેના બે પ્રદેશ અને ઉપરના એ પ્રદેશ, પૂર્વપશ્ચિમ તરફના અબ્બે પ્રદેશ, તથા દક્ષિણઉત્તર તરફના એક એક પ્રદેશ આ રીતે ધર્માસ્તિકાયના વધારેમાં વધારે ખાર પ્રદેશે વડે સ્પના થાય છે વધારેમાં વધારે ૧૨ સ્પશકપ્રદેશા દ્વારા સ્પનાની આકૃતિ યંત્રપેજમાં નં. ૨ એ ની જોઇ લેવી.
'
“ વમસ્થિદાચÄદ્ધિ વિ” એજ પ્રમાણે
પુદ્ગલાસ્તિકાયના એ
પ્રદેશ ઓછામાં ઓછા ૬ અને વધારેમાં વધારે ૧૨ અધર્માસ્તિકાયપ્રદેશે વડે પૃષ્ટ થાય છે. આ વિષયનું સ્પષ્ટીકરણ
ઉપરના સ્પષ્ટીકરણ
પ્રમાણે જ સમજવુ'.
” હૈ
ગૌતમ સ્વામીના પ્રશ્ન- વદિ આશાસથિાચપàફિ' પુટ્ટા ભગવન્ ! પુદ્ગલાસ્તિકાયના એ પ્રદેશે। આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશ વર્ડ પૃષ્ટ થાય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-‘“ બાલદિ’, તેનું ના ધર્માર્થાન ” હું
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૮૯