SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા ધર્મકથા સાંભળવાને પરિષદ નીકળી ધર્મકથા સાંભળીને પરિષદ વિખરાઈ ગઈ ત્યાર બાદ ધર્મતત્વને સમજવાની અભિલાષાવાળા ગૌતમ સ્વામીએ બને હાથ જોડીને ખૂબ જ વિનયપૂર્વક મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછ્યું-“વળ મરે ! પુત્રવીરો ઘowત્તા ? હે ભગવન ! પૃથ્વીઓ કેટલી કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર-“જોયમાં ! યત્ત પુઢવી vvmત્તાવો”હે ગૌતમ! પૃથ્વીએ સાત કહી છે. “તંગણા” તેમના નામ નીચે પ્રમાણે છે-“રાજીqમાં નાવ તત્તમ” (૧) રત્નપ્રભા, (૨) શર્કરપ્રભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (પ) ધૂમપ્રભા, (૬) તમપ્રભા અને (૭) અધઃસપ્તમી (તમસ્તમપ્રભા) ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મીરે બં તે! ચાણમાણ ગુઢવીણ શેવરા નિયાવારનવાર ?” હે ભગવન્! આ રતનપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસે કહ્યા છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“ તીરં નિવારાયણચરા ” છે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીમાં ૩૦ લાખ નરકાવાસો કહ્યા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સેળ અંતે! હિંmવિરાણા, સંજલિત્યા” હે ભગવન્! તે નરકાવાસે શું સંખ્યાત વૈજનના વિસ્તારવાળા છે, કે અસંખ્યાત જનના વિસ્તારવાળા છે ? પ્રભુને ઉત્તર-બોચમા ! હે ગૌતમ! લગનવિથ જિ ગર્વવિથ ”િ તે નરકાવાસે સંખ્યાત વૈજનના વિસ્તારવાળા પણ છે અને અસંખ્યાત જનના વિસ્તારવાળા પણ છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મીરે ઈ મેતે ! રાજુમાણ પુકવીપ રીક્ષા निरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु नरएसु एगसमएणं केवइया नेरइया उववકરિ ?» હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસમાંને જે સંખ્યાત જનના વિસ્તારવાળા નરકાવાસો છે, તેમાં એક સમયમાં કેટલા નારકે ઉત્પન્ન થાય છે? “વફા #ારા કાવતિ ?' કેટલા કાપોતલેશ્યાવાળા જી ઉત્પન્ન થાય છે ? (આ પ્રકારને પ્રશ્ન પૂછવાનું કારણ એ છે કે રત્નપ્રભા પૃથ્વીમાં કાતિલેશ્યાવાળા જ જીવ ઉત્પન્ન થાય છે, કૃષ્ણાદિલેશ્યાવાળા જી ઉત્પન્ન થતા નથી તેથી કાપતલેશ્યાવાળા જીવને અનુલક્ષીને જ આ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, એમ સમજવું.) જેવા કૃપજિલ્લા વવવવનંતિ ?'” કેટલા કૃષ્ણપાક્ષિક છે ઉત્પન્ન થાય છે? “વફા થાનિત્તા ૩વર્ષાવિ ” કેટલા શુકલપાક્ષિક જી ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૩૫
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy