________________
કૃષ્ણપાક્ષિક અને શુકલપાક્ષિક જીવનું લક્ષણ આ પ્રમાણે છે"जेसिम वड्ढो पोग्गलपरियट्टो सेसओ उ संसारो। ते सुक्कपक्खिया खलु अहिणे पुण कण्हपक्खीया ॥"
જે અને સંસાર અર્ધપુલ પરિવર્તન કરતાં ન્યૂન બાકી રહ્યો હોય છે, તે જીવને શુકલપાક્ષિક કહે છે, અને તેમના કરતાં અધિક સંસારવાળા જવાને કૃષ્ણ પાક્ષિક કહે છે.
“વફા સન્ની વવનંતિ, જેવા કણી વાત?” કેટલા સંસી જી ઉત્પન્ન થાય છે ? કેટલા અસંજ્ઞી જીવ ઉત્પન્ન થાય છે? “વફા મરિદ્ધિા રવાન્નરિ?” કેટલા ભવસિદ્ધિક જ ઉત્પન્ન થાય છે? “વહુવા
પ્રસિદ્ધિા વવવ વંતિ ?” કેટલા અભાવસિદ્ધિકે ઉત્પન્ન થાય છે ? (ભવને તરી જનારને ભવસિદ્ધિક અને ભવસાગરને તરી ન જનારને અભાવસિદ્ધિક કહે છે, “જાથા નામિળિયોહિચનાળો ૩૩વનતિ ?” કેટલા આભિનિધિક જ્ઞાની (મતિજ્ઞાની) જીવે ઉત્પન્ન થાય છે? “વા સુચનાળી સવવ વંતિ ?” કેટલા શ્રતજ્ઞાની જ ઉત્પન્ન થાય છે? “ શરૂથા શોહિarળી કાવર્ષારિ?” કેટલા અવધિજ્ઞાની જી ઉત્પન્ન થાય છે? “વફા મ અન્નનળી વવવકતિ?” કેટલા મત્યજ્ઞાની જી ઉત્પન્ન થાય છે? વફા સુય ગાળી ૩વરાતિ ?” કેટલા શ્રતજ્ઞાની જી ઉત્પન્ન થાય છે? “ બ્રેવફા વિરમભાળી વવવનંતિ ?” કેટલા વિર્ભાગજ્ઞાની જ ઉત્પન્ન થાય છે? “વફા વહ્યુંવાળી વાવતિ?” કેટલા ચક્ષુદર્શનવાળા જી ઉત્પન્ન થાય છે? “વ. ફરા શgeળી કરવન્નતિ ?” કેટલા અચક્ષુદર્શનવાળા જી ઉત્પન્ન થાય છે? “વફા ગોહિતની ૩ નંતિ ?” કેટલા અવધિદર્શનવાળા જ ઉત્પન્ન થાય છે? “વફા બાણાસોલંકત્તા લવજકન્નતિ?” કેટલા આહારસંજ્ઞાવાળા જીવ ઉત્પન્ન થાય છે? “વફયા માણત્રોવાતા ૩૫થતિ?” કેટલા ભયસંજ્ઞાવાળા જી ઉતપન્ન થાય છે? “વફા મેzaોવા ૩જવનંતિ?” કેટલા મિથુનસંજ્ઞાવાળા જીવ ઉત્પન્ન થાય છે? “વફા રિવોલકત્તા રગવનંતિ ?” કેટલા પરિગ્રહસંજ્ઞાવાળા જી ઉત્પન્ન થાય છે? “વફા રૂથીવેચા કરવíતિ?” કેટલા સ્ત્રીવેદી જી ઉત્પન્ન થાય છે? “વફા પુરવેયા ૩૩વનંતિ ?કેટલા પુરુષવેદક જી ઉત્પન્ન થાય છે? “વથા નjari aaવગંતિ ?” કેટલા નપુંસકવેદક જ ઉત્પન્ન થાય છે? “ જોહણાચી વવનંતિ? નાવ છેવટ્ટા ઢોમાથી વાઘન્નતિ?” કેટલા ક્રોધકષાયવાળા જી ઉત્પન્ન થાય છે? કેટલા માનકષાયી જીવ ઉત્પન્ન થાય છે? કેટલા માયા કષાયી જી ઉત્પન્ન થાય છે? કેટલા
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧ ૩૬