________________
લોભકષાયી જી ઉત્પન્ન થાય છે? “વા વોરંચિ વારા વારિ ?” કેટલા શ્રેન્દ્રિય ઉપગવાળા જીવે ઉત્પન્ન થાય છે? “ગાર કgar
વિરત્તા વવવનંતિ ?” કેટલા ધ્રાણેન્દ્રિપયુક્ત, કેટલા રસનેન્દ્રિય પ. ચુત, અને કેટલા સ્પર્શેન્દ્રિપયુક્ત જ ઉત્પન્ન થાય છે? “વા નોફોવરત્તા વવકતિ ?” કેટલા નેઈન્દ્રિપયુકત જીવો ઉત્પન્ન થાય છે? Kagવા મળaોળી વાવનંતિ ?” કેટલા મનેયોગી જ ઉત્પન્ન થાય છે?
ફા વનોની સગવનંતિ ?” કેટલા વચનગી જી ઉત્પન્ન થાય છે? જેસાવા જાવો કરવäતિ?” કેટલા કાયગી જીવે ઉત્પન્ન થાય છે ?
વફા સાજોલકતા વવનંતિ ?” કેટલા સાકારે પોગયુકત જીવે ઉત્પન્ન થાય છે? “વા બાજારોડd iહિ?” કેટલા અનાકારે પયુકત જીવે ઉત્પન્ન થાય છે?
આ પ્રશ્નોને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“ફુરે ળ રચાपभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु नरएसु जहण्णेणं હોવા, રોવા, સિન્નિવા, કોરે સંજ્ઞા તે વવવતિ ” હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસમાંના જે સંખ્યાત એજનના વિસ્તાર વાળા નરકાવાસે છે, તેમાં એક સમયમાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ નારકે ઉત્પન્ન થાય છે અને વધારેમાં વધારે સંખ્યાત નારકો ઉત્પન્ન થાય છે. “agmī gaોવા, તો વા, સિન્નિવા, રજ્જોર્જ સંવેદના રસ્તે કવવનંતિ'' તેમાં એક સમયમાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત કાપોતલેશ્યાવાળા નારકો ઉત્પન્ન થાય છે. “ગण्णेणं एककोवा, दो वा, तिन्निवा, उक्कोसेणं सखेज्जा कण्हपक्खिया उववति" ત્યાં એક સમયમાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત કૃષ્ણપાક્ષિકે ઉત્પન્ન થાય છે. “પર્ધ સુપરિન્નયા વિ, પૂર્વ શ્રી પર્વ અન્ની લિ, પર્વ મવિિઢયાપર્વ મવવિદ્ધિયા” એજ પ્રમાણે શુકલપાક્ષિક, સંજ્ઞીજ, અસંજ્ઞીજી, ભવસિદ્ધિક છે અને અભવસિદ્ધિક છે પણ એક સમયમાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત ઉત્પન્ન થાય છે. “મિનિ શોહિયાળી, સુચનાળી, દિના. મરુ નાળી, સુર સનાળી, વિમાનાળી” એજ પ્રમાણે આભિનિધિકજ્ઞાની શ્રતજ્ઞાની, અવધિજ્ઞાની, મત્યજ્ઞાની, શ્રતજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની છો પણ એક સમયમાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણ અને વધારેમાં વધારે સંખ્યાત ઉત્પન્ન થાય છે, “
જ ળી જ વાવતિ” ચક્ષુદર્શની ત્યાં ઉત્પન્ન થતા નથી, કારણ કે ઇન્દ્રિયને પરિત્યાગ કરીને જ જીવે ત્યાં ઉત્પન્ન થાય છે. જે ત્યાં ચક્ષુનીને ઉત્પાદ થતો ન હોય, તો અચક્ષુર્દશનીને ઉત્પાદ કેવી રીતે સંભવી શકે ?
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧ ૩૭